“નોટબંધી નાં નિર્ણય પર સુપ્રીમ માં આજે સુનાવણી”

ન્યુઝ ડે નેટવર્ક. 8 નવેમ્બર 2016 નાં દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા નોટ બંધી જાહેર કરવામાં આવી હતી.જેને પડકારતી અરજીઓ સુપ્રીમ કોર્ટ માં દાખલ કરવામાં આવી હતી.આ અરજીઓ લગભગ 58 ની સંખ્યામાં હતી.ન્યાયમૂર્તિ અબ્દુલ નજીરની અધ્યક્ષતામાં પાંચ જજોની સંવેધાનિક બેંચે…

‘સંઘ હેડકવાર્ટર ને બોમ્બ થી ઉડાવવાની ધમકી,સુરક્ષા માં વધારો “

ન્યુઝ ડે નેટવર્ક. વિશ્વ નાં સૌથી મોટા સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ નાં નાગપુર સ્થિત કાર્યાલય ને બોમ્બ થી ઉડાવવાની ધમકી આપવાના આવી હતી.કોઈ અજાણ્યા વ્યકિતએ ફોન કરીને આ ધમકી આપી હતી.ત્યાર બાદ અહીંયા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી…

“મોટર,હોમ અને હેલ્થ વીમા માટે KYC ફરજિયાત”

ન્યુઝ ડે નેટવર્ક. હેલ્થ અને સંપત્તિ નાં નુકસાન સામે સુરક્ષા જેવી મજબૂત વ્યવસ્થા એટલે વીમા ક્ષેત્ર માં પણ હવેથી KYC ફરજિયાત કરવામાં આવ્યું છે.આજથી હેલ્થ ,હોમ અને મોટર ઇનસ્યોરન્સ ખરીદવા માટે ફરજિયાત KYC આપવું પડશે.અત્યાર સુધી માત્ર જીવન વીમા માટે…

“શ્રીકૃષ્ણ જન્મભૂમિ,વિવાદ વચ્ચે કાલ થી મથુરા માં સર્વે”

ન્યુઝ ડે નેટવર્ક. હિન્દુ મુસ્લિમ પક્ષ ની દલીલો વચ્ચે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ માટે નવા વર્ષના જાન્યુઆરી મહિના માં ચાર વખત 2,12,20 અને 23 તારીખે આ કેસ સંદર્ભ માં સુનાવણી થવાની છે .લગભગ 190 વર્ષથી ચાલતા આ વિવાદમાં પરિસરના અમીન…

“કોરોના ને લઈને કેન્દ્ર સરકાર સક્રિય “

ન્યુઝ ડે નેટવર્ક. ગત વર્ષોમાં કોરોના એ વરસાવેલા કહેર હજુ લોકોના દિલો દિમાગ પર અંકિત છે ત્યાં ચીન માં કોરોના ની સ્થિતિ બેકાબૂ બનતા સમગ્ર વિશ્વ ચિંતિત છે. આ સંજોગો માં ભારત નું ચિંતા પણ વધુ છે.આ વિષય ને ધ્યાન…

“દેશભરમાં ગુરુ ગોવિંદસિંહ પ્રકાશ પર્વ ની ઉજવણી”

ન્યુઝ ડે નેટવર્ક. આજે દેશભરમાં ગુરુ ગોવિંદ સિંહ પ્રકાશ પર્વ ની ઉજવણી કરવામાં આવી રહી છે .આ નિમિત્તે વડાપ્રધાન મોદીએ પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. 29 ડીસેમ્બર એટલે શીખો નાં દસમા ગુરુ ગોવિંદ સિંહ જી નો પ્રકાશ પર્વ.વીર બહાદુર ગુરુ…

” 6 રાજ્યો અને 53 લોકસભા સીટો પર સમેટાયેલી કોંગ્રેસ આજે 138 વર્ષની ,આજે સ્થાપના દિવસ”

ન્યુઝ ડે નેટવર્ક. રાજનીતિ વિચારધારા ની લડાઈ છે જેમાં સત્તા કોઈનું કાયમી સરનામું નથી હોતું.તે પક્તીઓ ને સાર્થક કરતા ઘણા બનાવ આ દેશે જોયા છે.આજે એવું જ કઈક કોંગ્રેસ માટે પણ છે. વર્ષ 1985 માં સ્થાપિત થયેલી કોંગ્રેસ પાર્ટી ને…

“કોઈ પણ વ્યક્તિ ની તુલના શ્રી રામ થી નાં થઈ શકે: આચાર્ય સત્યેન્દ્ર દાસ -અયોધ્યા રામ મંદિર નાં મુખ્ય પૂજારી”

ન્યુઝ ડે નેટવર્ક. સત્તા ની લાલચ શું કરાવે છે ને શું નથી કરાવતી. એક સમય એવો પણ હતો કે જ્યારે ભગવાન રામ ને કાલ્પનિક બતાવનારી કોંગ્રેસ નાં પીઢ નેતા રાહુલ ગાંધી નાં સમ્માન માં શ્રી રામ ને પણ યાદ કરવા…

“ઓરંગઝેબ નાં સામે ગુરુ ગોવિંદસિંહ પહાડ ની જેમ ઉભા હતા:વડાપ્રધાન”

ન્યુઝ ડે નેટવર્ક. ૨૬ ની ડીસેમ્બર “બાળ દિવસ” તરીકે ઉજવણી વખતે એક સભા ને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ આજે કહ્યું કે ઓરંગઝેબ નાં બદ ઈરાદાઓ ની સામે ગુરુ ગોવિંદસિંહ ચટ્ટાન ની માફક ઉભા રહ્યા હતા.આગળ વડાપ્રધાને ઉમેર્યું…

“મોદી – યોગી સહિત વિવિધ નેતાઓ ની રાજનીતિ નાં અજાત શત્રુ વાજપેયીજી ને શ્રધ્ધાંજલી”

ન્યુઝ ડે નેટવર્ક. રાજનીતિ નાં અજાત શત્રુ ની ઉપાધિ જેમને લોકો દ્વારા આપવામાં હતી તેવા સ્વર્ગીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ની આજે જન્મતિથિ છે ત્યારે દેશભરમાં વિવિધ સ્થળોએ શીર્ષ નેતાઓ દ્વારા તેમને યાદ કરવામાં આવી રહ્યા છે . વર્તમાન…