“નોટબંધી નાં નિર્ણય પર સુપ્રીમ માં આજે સુનાવણી”
ન્યુઝ ડે નેટવર્ક. 8 નવેમ્બર 2016 નાં દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા નોટ બંધી જાહેર કરવામાં આવી હતી.જેને પડકારતી અરજીઓ સુપ્રીમ કોર્ટ માં દાખલ કરવામાં આવી હતી.આ અરજીઓ લગભગ 58 ની સંખ્યામાં હતી.ન્યાયમૂર્તિ અબ્દુલ નજીરની અધ્યક્ષતામાં પાંચ જજોની સંવેધાનિક બેંચે…









