“મોદી – યોગી સહિત વિવિધ નેતાઓ ની રાજનીતિ નાં અજાત શત્રુ વાજપેયીજી ને શ્રધ્ધાંજલી”
ન્યુઝ ડે નેટવર્ક. રાજનીતિ નાં અજાત શત્રુ ની ઉપાધિ જેમને લોકો દ્વારા આપવામાં હતી તેવા સ્વર્ગીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ની આજે જન્મતિથિ છે ત્યારે દેશભરમાં વિવિધ સ્થળોએ શીર્ષ નેતાઓ દ્વારા તેમને યાદ કરવામાં આવી રહ્યા છે . વર્તમાન…









