સહારનપુરમાં વરસાદને કારણે કબરોમાંથી મૃતદેહો બહાર આવ્યા! આ સાંભળીને ગ્રામજનો તુરંત દોડી આવ્યા હતા
સહારનપુરમાં વરસાદને કારણે કબરોમાંથી મૃતદેહો બહાર આવ્યા! આ સાંભળીને ગ્રામજનો તુરંત દોડી આવ્યા હતા ચોમાસાના પહેલા ભારે વરસાદે ગુરુવારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વિનાશ સર્જ્યો હતો. NCRમાં આવતા ગાઝિયાબાદ અને નોઈડાના રસ્તાઓ લગભગ બંધ થઈ ગયા હતા. વાહનોના જામથી બંને શહેરોની…






