પંજાબ તેમજ દિલ્હી MCD ચૂંટણીમાં AAPનો પડકાર વધશે, નિષ્ણાતોના દાવા – બે સ્તરે અસર

પંજાબ તેમજ દિલ્હી MCD ચૂંટણીમાં AAPનો પડકાર વધશે, નિષ્ણાતોના દાવા – બે સ્તરે અસર રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાના રાજકીય પગલાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ દિલ્હીના રાજકારણમાં પણ હલચલ મચાવી દીધી છે. ગયા વર્ષની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હારમાંથી બહાર આવ્યા…

હાર્દિક પટેલ પોતાની જ સરકાર સામે નારાઝ લખ્યો પત્ર

હાર્દિક પટેલ પોતાની જ સરકાર સામે નારાઝ લખ્યો પત્ર ન્યુઝડે નેટવર્ક પાટીદાર આંદોલન થી લાઇમ લાઈટ માં આવેલા અને કોંગ્રેસ થી રાજકીય યાત્રા શરુ કરી અંતે ભાજપ નો ખેસ ધારણ કરનાર અને વિરમગામ થી ધારાસભ્ય બનનાર હાર્દિક પટેલ ફરી ચર્ચામાં…

“સરદાર પટેલ વિશે રાજ ઠાકરે નો વિવાદિત બયાન”

સરદાર પટેલ વિશે રાજ ઠાકરે નો વિવાદિત બયાન ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, સત્તાની લાલચમાં ભાન ભૂલી ગયેલા નેતાઓ જ્યારે મનમાં આવે તેવું બોલવા લાગે ત્યારે આક્રોશ થવું સ્વાભાવિક છે. એવો જ એક આક્રોશ ગુજરાતી જનતામાં અત્યારે ચાલી રહ્યું છે કારણ…

આમ આદમી પાર્ટીએ ગઠબંધન છોડ્યું

આમ આદમી પાર્ટીએ ગઠબંધન છોડ્યું ન્યુઝ ડે નેટવર્ક, આમ આદમી પાર્ટી દ્વારા ઇન્ડિયા બ્લોક ગઠબંધન થી મુક્ત થવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પાર્ટી ના નેતા સંજયસિંહ દ્વારા કરવામા આવી છે. આમ આદમી પાર્ટી ના નેતા સંજય સિંહ દ્વારા…

“મુખ્યમંત્રી રહેતા કેજરીવાલે ₹1,63,000 ની કિંમતના મોબાઇલની ખરીદ કરી હતી”

મુખ્યમંત્રી રહેતા કેજરીવાલે ₹1,63,000 ની કિંમતના મોબાઇલની ખરીદ કરી હતી ન્યુઝ ડે નેટવર્ક, દિલ્હીની ભારતીય જનતા પાર્ટીની સરકારે આમ આદિ પાર્ટીની પૂર્વ સરકાર દ્વારા ખરીદવામાં આવેલ મોબાઈલ ફોનો ની એક લિસ્ટ સાર્વજનિક કરી છે. આ લિસ્ટમાં ખુલાસા કરવામાં આવ્યા છે…

“ગોપાલ ઈટાલીયા ના ધારાસભ્ય પદ શપથ”

ગોપાલ ઈટાલીયા ના ધારાસભ્ય પદ શપથ ન્યુઝડે નેટવર્ક ,વિસાવદર બેઠક પરથી વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવનારા AAPના ગોપાલ ઇટાલિયાએ આજે ધારાસભ્ય પદના શપથ લીધા છે. 2025ની ગ્રામ પંચાયતો ચૂંટણીની સાથે યોજાયેલી 2 વિધાનસભાની પેટાચૂંટણીમાંથી એક વિસાવદર બેઠક પરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ…

“ઇન્ડિ ગઠબંધન ના નેતાઓ રોહીંગ્યા અને બાંગ્લાદેશીઓ ના પક્ષ માં ચિલ્લાવી રહ્યા છે.ગિરિરાજસિંહ”

  ઇન્ડિ ગઠબંધન ના નેતાઓ રોહીંગ્યા અને બાંગ્લાદેશીઓ ના પક્ષ માં ચિલ્લાવી રહ્યા છે.ગિરિરાજસિંહ ન્યુઝડે નેટવર્ક, બિહાર વિધાનસભા પહેલા ચૂંટણી પાંચ દ્વારા હાથ ધરવામાં આવેલું મતદાતા વેરિફિકેશન અભિયાન દેશભરમાં ચર્ચા નું કેન્દ્ર બનેલું છે, ત્યારે ઇન્ડિ ગઠબંધન ના નેતાઓ દ્વારા…

“બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પર કડક કાર્યવાહી થવી જોઈએ : અબુ આઝમી”

ન્યુઝ ડે નેટવર્ક, મુંબઈ ગઈ કાલે પટના, બિહાર માં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે મારું એક જ સપનું છે અને એ છે ભગવા એ હિન્દ, હિન્દૂ રાષ્ટ્ર ની શરૂઆત બિહાર થી જ થશે, બિહાર પહેલું રાજ્ય હશે હિન્દૂ…

“ઠાકરે બંધુઓએ ભાજપ ની નીંદ ઉડાવી રાખી છે :કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલ”

ન્યુઝડે નેટવર્ક, મહારાષ્ટ્ર માં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે આજે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર સાથે આવતા વિપક્ષ ને પણ સત્તારૂઢ પક્ષ ને ટોણો મારવાનો મોકો મળી ગયો છે. કોંગ્રેસ ના સિનિયર નેતા ભૂપેશ બઘેલ આ વિષય…

“પશ્ચિમ બંગાળ માં બધા નાના નેતાઓ ગબ્બર સીંગ બનેલા છે :સુકાંત મજુમદાર”

ન્યુઝ ડે નેટવર્ક પશ્ચિમ બંગાળ વિષે કેન્દ્રીય મંત્રી સુકાન્ત મજુમદાર કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ માં છેલ્લા ૯ વર્ષ થી રાજ્ય માં કોઈ પણ જાતના ઇલેકશન કરવામાં આવતા નથી છતાં દરેક જગ્યા યુનિયન રૂમ ખુલેલા છે અને ત્યાં તૃણમૂલ કોંગ્રેસ…