26 ફેબ્રુઆરી સાવરકર જી ને શ્રધ્ધાંજલી
વીર સાવરકર,વિનાયક દામોદર દાસ સાવરકર,28 મે 1883 માં જન્મ અને 26 ફેબ્રુઆરી 1966 માં સ્વર્ગસ્થ થયેલું,ભારત ની આઝાદી નાં સંઘર્ષ માં અંગ્રેજો દ્વારા 50 વર્ષની આજીવન કારાવાસ પામેલું અને અંડમાન ની કાળ કોઠરી માં જીવન નો એક મોટો ભાગ પસાર…
