૨૩ ફેબ્રુઆરી ૧૫૬૮ જ્યારે ૧૩૦૦૦ હિન્દુ રાજપૂત સ્ત્રીઓએ જોહર કર્યું અને અકબર જીત્યા બાદ પણ પરાજિત થયો
આજની યુવા પેઢી જ્યારે ગૂગલ પર “જોહર” શબ્દ ટાઇપ કરશે તો ગૂગલ સર્ચ માં કદાચ બોલીવુડ અભિનેતા – દિગ્દર્શક ના નામ આવશે. પરંતુ આ શબ્દ સાથે એક ગૌરવપૂર્ણ ઇતિહાસ જોડાયેલું છે જે અધૂરું છે અસ્પષ્ટ છે અને કદાચ ગુમનામી માં…
