“ધ્વનિ પ્રદૂષણ સામે ઉત્તર પ્રદેશ સરકાર ની ગાઈડલાઇન નું પાલન કરી રહ્યા છે સર્વ ધર્મ ના લોકો”

ન્યુઝ ડે નેટવર્ક. દેશભરમાં ચાલી રહેલા જાહેર ધાર્મિક કાર્યક્રમો વચ્ચે ધ્વનિ પ્રદૂષણ ને ધ્યાન માં રાખીને ઉત્તર પ્રદેશ નાં લખનઉ શહેર માં બધા જ ધર્મો નાં લોકોને સરકારી ગાઇડલાઈન ફોલો કરવા માટે ની માહિતી આપી દેવામાં આવી છે . ધ્વનિ…

૨૩ ફેબ્રુઆરી ૧૫૬૮ જ્યારે ૧૩૦૦૦ હિન્દુ રાજપૂત સ્ત્રીઓએ જોહર કર્યું અને અકબર જીત્યા બાદ પણ પરાજિત થયો

આજની યુવા પેઢી જ્યારે ગૂગલ પર “જોહર” શબ્દ ટાઇપ કરશે તો ગૂગલ સર્ચ માં કદાચ બોલીવુડ અભિનેતા – દિગ્દર્શક ના નામ આવશે. પરંતુ આ શબ્દ સાથે એક ગૌરવપૂર્ણ ઇતિહાસ જોડાયેલું છે જે અધૂરું છે અસ્પષ્ટ છે અને કદાચ ગુમનામી માં…