“અમે કાશ્મીર ની મદદ માટે તૈયાર છીએ:મમતા બેનર્જી”

અમે કાશ્મીર ની મદદ માટે તૈયાર છીએ:મમતા બેનર્જી ન્યુઝડે નેટવર્ક, હાવડા, પશ્ચિમ બંગાળ. એક પ્રેસ વાર્તા દરમિયાન જમ્મુ કાશ્મીર ના મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લા સાથે પશ્ચિમ બંગાળ મુખ્યમંત્રી મમતા બેનર્જી મમતા બેનરજીએ કહ્યું કે જમ્મુ કાશ્મીર ના મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લા દ્વારા…

“બિહાર માં વોટર વેરોફિકેશન રોકવા સુપ્રીમ ની ના”

બિહાર માં વોટર વેરોફિકેશન રોકવા સુપ્રીમ ની ના. ન્યુઝ ડે નેટવર્ક, ટોક ઓફ દ ટાઉન બનેલો બિહાર મતદાતા સૂચિ નો વિષય સુપ્રીમાં કોર્ટ પહોંચ્યા જ્યાં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ મુદ્દે પ્રક્રિયા રોકવા નો ઇન્કાર કરવામાં આવ્યી છે. ઓપરેશન સિંદૂર…

“આ સપ્તાહમાં આવી શકે છે અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાની પ્રારંભિક રિપોર્ટ”

આ સપ્તાહમાં આવી શકે છે અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાની પ્રારંભિક રિપોર્ટ ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, ગયા મહિને બનેલી દર્દનાક પ્લેન ક્રેશ ઘટનામાં 260 લોકો માર્યા ગયા હતા જેમાં ગુજરાતના ભૂતપૂર્વ સીએમ શ્રી વિજય રૂપાણી પણ સામેલ હતા. હવે આ પ્લેન…

“બિન ભારતીય ને ભારતની મતદાર યાદીમાં સ્થાન નથી :ચૂંટણી પંચ”

બિન ભારતીય ને ભારતની મતદાર યાદીમાં સ્થાન નથી :ચૂંટણી પંચ. ન્યુઝ ડે નેટવર્ક, બિહારમાં મતદાન પહેલા રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે. આ રાજકારણ મતદાન યાદીની સમીક્ષા ના કારણે શરૂ થયેલ છે. આ બધા વચ્ચે ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે…

“મારું એક જ સપનું -ભગવા એ હિન્દ :બાગેશ્વર બાબા “

  ન્યુઝ ડૅ નેટવર્ક, દેશભરમાં અલગ અલગ મુદ્દાઓ પર ચાલી રહેલા વિવાદ જેમ કે મહારાષ્ટ્ર માં તાજેતરમાં ગુજરાતી વેપારી ને અમુકે તત્વોએ મરાઠી બોલવા બાબતે લાફો માર્યો હતો તેવા તણાવપૂર્ણ વાતવરણ માં પટના માં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું…

“ધાર્મિક વિષય માં કોઈ હસ્તક્ષેપ ના થવું જોઈએ :કિરણ રિજિજુ”

ન્યુઝ ડે નેટવર્ક, હિમાચલ પ્રદેશ ના ધર્મશાળા માં દલાઈ લામા ના જન્મદિવસ ની પૂર્વ સંધ્યાએ આવેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ કહ્યું હતું કે દલાઈ લામા સંસ્થા પૂર્ણ રીતે ધાર્મિક છે અને ભારત સરકાર નું માનવું છે કે ધાર્મિક વિષય માં…

“ફેક્ટ ચેક : આર એસ એસ ના નામે ભ્રમિત કરનારી ખોટી ખબર સંઘ દ્વારા નથી કોઈ ઓફિશિયલ નિવેદન”

ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ , સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વર્તમાન માં ભ્રમિત કરવા માટે અફવા ફેલાવા માટે નો એક ઉત્તમ સાધન સાબિત થઇ રહ્યું છે ત્યારે આવી જ એક ભ્રમિત કરનારી ખબર આજના ફેક્ટ ચેક માં ખોટી સાબિત થઇ છે રાષ્ટ્રીય…

“પદ્માશ્રી ડો.એમ સી ડાબર નુ નિધન થયું, 20 રૂપિયા મા દર્દીઓ ની કરતા હતા સારવાર ગરીબો ના હતા મસીહા”

  મધ્યપ્રદેશના જબલપુરથી એક ખૂબ જ સ્પર્શી સમાચાર બહાર આવ્યા છે. પદ્મ શ્રી ડો.એમ સી ડાબર,જેમણે માનવતાની સેવાને તેમના ધર્મ તરીકે ગણાવી હતી, તેઓ તેમના નિવાસસ્થાન પર મૃત્યુ પામ્યા હતા. તેઓ 84 વર્ષના હતા ,અને લાંબા સમયથી અસ્વસ્થ હતા .તેમણે…

“ઈ ટેન્ડર નાં વિરોધી પ્રદર્શનકારીઓ પર હરિયાણા માં લાઠી ચાર્જ”

ન્યુઝ ડે નેટવર્ક. હરિયાણા માં ઈ ટેન્ડર સામે વિવાદ વકરતા આજે પ્રદર્શનકારીઓ પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યું હતું. ઈ ટેન્ડર નાં વિરોધ માં લગભગ ચાર હજાર લોકો જેમાં સરપંચો હતા તેઓએ વિરોધ પ્રદર્શન નું આયોજન કર્યું હતું. ઈ…

“પાયલટ ની સતર્કતા નાં કારણે જાનહાનિ ટળી”

ન્યુઝ ડે નેટવર્ક. કોલકાતામાં સ્પાઈસ જેટના વિમાન માં ખામી સર્જાતા ઇમેરજેંસી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.પાયલટ ની સતર્કતા નાં કારણે મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી. સ્પાઈસ જેટ ની ફ્લાઇટ નાં પાયલટ ને એન્જિન નો બ્લેડ તૂટેલો ધ્યાન માં આવતા…