“સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્રીય ધર્મ:યોગી”
ન્યુઝ ડે નેટવર્ક. ઉત્તર પ્રદેશ નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્થાન માં કહ્યું હતું કે ભારતનો રાષ્ટ્રીય ધર્મ એ સનાતન ધર્મ છે.રાજસ્થાન નાં જાલોર માં આ વાત કહેતા ઉત્તર પ્રદેશ નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગળ કહ્યું હતું કે અમારો દેશ સુરક્ષિત…






