ફાર્મા સેક્ટર ને ટ્રમ્પ નો ઝાટકો

ફાર્મા સેક્ટર ને ટ્રમ્પ નો ઝાટકો ન્યુઝડે નેટવર્ક ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા સેક્ટર પર મોટો હુમલો કર્યો. તેમણે જાહેરાત કરી છે કે 1 ઓક્ટોબર 2025થી અમેરિકામાં બનતી દવાઓને છોડીને બધી વિદેશી બ્રાન્ડેડ અથવા પેટેન્ટેડ દવાઓ પર 100% ટેરિફ લાગુ કરવામાં આવશે.…

આઈસીસી મેચ રેફરીએ સૂર્યકુમાર ને રાજનીતિક ટિપ્પણી થી દૂર રહેવા આપી સલાહ

આઈસીસી મેચ રેફરીએ સૂર્યકુમાર ને રાજનીતિક ટિપ્પણી થી દૂર રહેવા આપી સલાહ ન્યુઝડે નેટવર્ક સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન વિરુદ્ધ 14 સપ્ટેમ્બરે ગ્રુપ-A મેચમાં મળેલી જીત બાદ પહેલગામ આતંકી હુમલાના પીડિતો અને ભારતીય સેનાને સમર્પિત કરી હતી. આ સિવાય ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ…

ગાંધીનગર કેનાલ પર યુવક ની હ*ત્યા કરનાર સાયકો કિલર નું એન્કાઉન્ટર

ગાંધીનગર કેનાલ પર યુવક ની હ*ત્યા કરનાર સાયકો કિલર નું એન્કાઉન્ટર ન્યુઝડે નેટવર્ક અમદાવાદના એક યુવાનની હ** અને લૂંટના કેસમાં દૃશ્ય પુનઃનિર્માણ વખતે મનોવિકૃત ખૂનીએ પોલીસ અધિકારીની બંદૂક છીનવી લેવાની કોશિશ કરી હતી. આને કારણે પોલીસે ગોળીબાર કરીને આરોપીને ઠાર…

પહેલગામ હુમલા માં આતંકીઓ નો GPS મોહમ્મદ યુસુફ કટારીયા ગિરફ્તાર

પહેલગામ હુમલા માં આતંકીઓ નો GPS મોહમ્મદ યુસુફ કટારીયા ગિરફ્તાર ન્યુઝડે નેટવર્ક કાશ્મીર ના પહેલગામ માં ૨૬ નિર્દોષ નાગરિકો નો જીવ લેનાર આતંકી હુમલા માં આતંકીઓ ને જંગલ નો રસ્તો બતાવનાર મોહમ્મદ યુસુફ કટારીયા ઝડપાયો .પહેલગામ હુમલા માં ૨૫ હિન્દુઓને…

ગાંધીનગર કેનાલ પાર યુવક નો મર્ડર કરનારો સાયકો કિલર ઝડપાયો

ગાંધીનગર કેનાલ પાર યુવક નો મર્ડર કરનારો સાયકો કિલર ઝડપાયો ન્યુઝડે નેટવર્ક ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવેલો આરોપી વિપુલ પરમાર જામીનમુક્ત થયેલો હતો. તે કેનાલ પાસે પ્રેમી-પંખીડાંને જ લૂંટ વિથ મ**ર્ડર કરતો. વિપુલને મેરેજ કરવા છોકરીઓ જોઈ પણ લગ્ન થઈ શક્યા…

શ્વાન નો નખ વાગ્તા પોલીસ કર્મી નો જીવ ગયો

શ્વાન નો નખ વાગ્તા પોલીસ કર્મી નો જીવ ગયો ન્યુઝડે નેટવર્ક અમદાવાદ શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વનરાજ માંજરિયાનું દુઃખદ અવસાન થયું છે.પીઆઇ વનરાજ માંજરિયાને થોડા સમય પહેલાં તેમના પાલતુ શ્વાનના નખ વાગવાથી હડકવા થયો હતો.…

ગરબા માતાજી ની આરાધના તેને આધુનિકતા નો રંગ ના અપાય :શંકરાચાર્ય

ગરબા માતાજી ની આરાધના તેને આધુનિકતા નો રંગ ના અપાય :શંકરાચાર્ય ન્યુઝડે નેટવર્ક ખેડામાં આવેલા ધર્મ સંસ્થાન ખાતે પધારેલ જગતગુરૂ સદાનંદ સરસ્વતી શંકરાચાર્યજીએ પોતાના અનુયાયીઓને અને શ્રદ્ધાળુઓને ગરબા ઉત્સવ સંદર્ભે ખાસ નિવેદન કર્યું હતું કે ગરબો એક પ્રાર્થના છે એને…