આઈસીસી મેચ રેફરીએ સૂર્યકુમાર ને રાજનીતિક ટિપ્પણી થી દૂર રહેવા આપી સલાહ
આઈસીસી મેચ રેફરીએ સૂર્યકુમાર ને રાજનીતિક ટિપ્પણી થી દૂર રહેવા આપી સલાહ ન્યુઝડે નેટવર્ક સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન વિરુદ્ધ 14 સપ્ટેમ્બરે ગ્રુપ-A મેચમાં મળેલી જીત બાદ પહેલગામ આતંકી હુમલાના પીડિતો અને ભારતીય સેનાને સમર્પિત કરી હતી. આ સિવાય ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ…








