કોણ છે ઈમરાન ખેડાવાલા? ગુજરાત સરકારના વખાણ કરનારા, ભાજપે વીડિયો પોસ્ટ કરીને વાતાવરણ સર્જ્યું

કોણ છે ઈમરાન ખેડાવાલા? ગુજરાત સરકારના વખાણ કરનારા, ભાજપે વીડિયો પોસ્ટ કરીને વાતાવરણ સર્જ્યું ગુજરાતમાં ભાજપે પોતાની એક પોસ્ટથી કોંગ્રેસને ચોંકાવી દીધી છે. આ પોસ્ટ ગુજરાતના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને લગતી છે. ભાજપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધારાસભ્ય…

ગોધરામાં ગખમવાર અકસ્માત ૨ ના મૌત

ગોધરામાં ગખમવાર અકસ્માત ૨ ના મૌત ન્યુઝડે નેટવર્ક,પચમહાલના ગોધરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, બે બસો વચ્ચે અકસ્માત થતા બે મહિલાના મો**ત થયા જ્યારે 15 મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. આ ઘટના કંકુ થાંભલા બાયપાસ રૉડ પર ઘટી હતી. કંકુ થાંભલા…

ગુજરાત ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ જગદીશ પંચાલ

ગુજરાત ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ જગદીશ પંચાલ ન્યુઝડે નેટવર્ક,12 ઓગસ્ટ 1973 ના રોજ અમદાવાદમાં જન્મેલા જગદીશભાઈ ઈશ્વરભાઈ પંચાલને રાજ્યમાં સરકાર પરિવર્તન થયા બાદ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો હતો અને તેઓ હાલ વન અને…

રૂપાલ માં પરંપરાગત પલ્લી યાત્રા નું આયોજન

રૂપાલ માં પરંપરાગત પલ્લી યાત્રા નું આયોજન ન્યુઝડે નેટવર્ક ગાંધીનગરના રૂપાલ ગામે વર્ષો જૂની અને પાંડવયુગથી ચાલી આવતી માતા વરદાયિનીની પરંપરાગત પલ્લી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એવી આ પલ્લી યાત્રામાં આ વર્ષે ભક્તોએ અતૂટ શ્રદ્ધા સાથે…

શ્વાન નો નખ વાગ્તા પોલીસ કર્મી નો જીવ ગયો

શ્વાન નો નખ વાગ્તા પોલીસ કર્મી નો જીવ ગયો ન્યુઝડે નેટવર્ક અમદાવાદ શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વનરાજ માંજરિયાનું દુઃખદ અવસાન થયું છે.પીઆઇ વનરાજ માંજરિયાને થોડા સમય પહેલાં તેમના પાલતુ શ્વાનના નખ વાગવાથી હડકવા થયો હતો.…

લોન માફ કરાવવા પુત્રએ જીવિત પિતાનું મરણનું સર્ટીફિકેટ કઢાવ્યું

લોન માફ કરાવવા પુત્રએ જીવિત પિતાનું મરણનું સર્ટીફિકેટ કઢાવ્યું ન્યુડે નેટવર્ક પૈસાની લાલચમાં સંબંધોને શર્મસાર કરતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં સામે આવ્યો છે. જ્યાં એક પુત્રે લોન માફ કરાવવાના બદઇરાદાથી પોતાના જીવિત પિતાનો જ મરણનો દાખલો…

ઘેડ વિસ્તાર એટલે શું (ઘેડ પ્રદેશ)

ઘેડ વિસ્તાર એટલે શું (ઘેડ પ્રદેશ) ન્યુઝડે નેટવર્ક ચોમાસામાં નદીઓના પાણી ઘેડમાં ભરાઈ રહે છે. ચોમાસુ ઉતરતા અહીં વાવણી શરૂ થાય છે. જેથી વાવણી પછી પાકને પાણી ઓછુ પાવુ પડે છે. અહીં કાંપનાં ભેજને કારણે મોલ પાકે છે. જે માધવપુર…

રણ કેવું ખતરનાક હોઈ શકે તેની હકીકત બતાવતી ઘટના ગુજરાત માં ૧૮ લોકો નો રણ માં રેસ્ક્યુ

રણ કેવું ખતરનાક હોઈ શકે તેની હકીકત બતાવતી ઘટના ગુજરાત માં ૧૮ લોકો નો રણ માં રેસ્ક્યુ ન્યુઝડે નેટવર્ક સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી ચાર મોટર સાયકલ લઈને કચ્છના નાના રણમાં વાછરાડાડાના મંદિરે દર્શને કરવા નીકળેલા 9 યુવકો અને તેમની મદદે ગયેલા…