“ચંદ્રયાન-2 મિશનની છઠ્ઠી વર્ષગાંઠ: ભારતની ચંદ્ર શોધની સફર”

ચંદ્રયાન-2 મિશનની છઠ્ઠી વર્ષગાંઠ: ભારતની ચંદ્ર શોધની સફર ન્યુઝડે નેટવર્ક , આજે, 22 જુલાઈ 2025, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના ચંદ્રયાન-2 મિશનની છઠ્ઠી વર્ષગાંઠ છે. 22 જુલાઈ 2019ના રોજ આંધ્રપ્રદેશના સતીશ ધવન અવકાશ કેન્દ્રથી LVM3-M1 રોકેટ દ્વારા લોન્ચ થયેલું આ…

“ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રથમ ડેપ્યુટી મેનેજીંગ ડિરેક્ટર નું રાજીનામુ”

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રથમ ડેપ્યુટી મેનેજીંગ ડિરેક્ટર નું રાજીનામુ ન્યુઝડે નેટવર્ક ,ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિદાય લેતી વખતે ગીતાએ જાહેરાત કરી હતી કે તે ફરીથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાવા…

“રાજસ્થાનમાં નવ વર્ષની છોકરીને આવ્યું હાર્ટ એટેક”

રાજસ્થાનમાં નવ વર્ષની છોકરીને આવ્યું હાર્ટ એટેક ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, રાજસ્થાનના સીકર જિલ્લામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. સીકર જિલ્લાના દાતારામગઢ ગામના આદર્શ વિદ્યા મંદિર ની આ ઘટના છે કે જ્યાં પ્રાચી નામની નવું વર્ષની વિદ્યાર્થીની ને લંચ…

“અભિનેતા ધીરજ કુમાર નું અવસાન ચાહકો ની ભીડ “

  અભિનેતા ધીરજ કુમાર નું અવસાન ચાહકો ની ભીડ ન્યુઝડે નેટવર્ક, સિનેમા જગતના દિગ્ગ્જ અભિનેતા અને ફિલ્મ મેકર ધીરજ કુમારનું 79 વર્ષની વયે નિધન થયું છે. તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે મંગળવારે તેમની સ્થિતિ…

બ્રિટિશ વિચારધારાથી ચાલતી સંસ્થાઓ અને ભારતીય મૂલ્યોથી વિમુખ શિક્ષણમંત્રીઓએ નીતિઓને ખોખલી બનાવી – મિલિન્દ પરાંડે”

“બ્રિટિશ વિચારધારાથી ચાલતી સંસ્થાઓ અને ભારતીય મૂલ્યોથી વિમુખ શિક્ષણમંત્રીઓએ નીતિઓને ખોખલી બનાવી – મિલિન્દ પરાંડે” ન્યુઝડે નેટવર્ક અમદાવાદ, વર્લ્ડ એસોસિયેશન ઓફ હિંદુ એકેડમીશીયન (WAHA) દ્વારા ગુજરાત યુનિવર્સીટીમાં ‘સર્વવ્યાપી હિંદુત્વ: એસ્ટાબ્લીશિંગ ઘી હિંદુ નરેટીવ’ વિષય પર એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં…

“ફિલ્મ ઉદયપુર ફાઇલ્સ પર પ્રતિબંધ રિલીઝ ના એક દિવસ પહેલા દિલ્હી હાઇકોર્ટનો આદેશ”

“ફિલ્મ ઉદયપુર ફાઇલ્સ પર પ્રતિબંધ રિલીઝ ના એક દિવસ પહેલા દિલ્હી હાઇકોર્ટનો આદેશ” ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, રાજસ્થાનના ઉદયપુરમાં વર્ષ 2022 માં થયેલા કનૈયાલાલ હત્યાકાંડ પર આધારિત મુવી ઉદયપુર ફાઇલ્સ પર એક દિવસ પહેલા દિલ્હી હાઇકોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. ફિલ્મને…

“ટિ -સિરીઝએ દિલજીત દોસાંજ પર લગાવ્યું બેન “

ન્યુઝડે નેટવર્ક, પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર ને લઈને વિવાદો માં ઘેરાયેલા અને સતત નિવેદનો ના કારણે કલાપ્રેમીઓ ની લાગણીઓ ને ઠેસ પોહોંચાડનારા ગાયક અભિનેતા દિલજીત દોસાંજ પર એક બાદ એક મુસીબતો આવી રહી છે. બોર્ડર ની સીકવાલ માંથી કાઢી નાખ્યા…

બાળ શિવાજી અને પેશવા બાજીરાવ વિશે વિચારું છું

જ્યારે પણ મારા મનમાં નકારાત્મક વિચાર આવે છે, ત્યારે હું સામાન્ય રીતે બાળ શિવાજી અને પેશવા બાજીરાવ વિશે વિચારું છું કે તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે’સ્વરાજ’ સ્થાપિત કરવામાં સક્ષમ રહ્યા હતા: અમિત શાહ

“પ્રેરણા પીઠ તીર્થધામ ખાતે મહાશિવરાત્રી ની થઈ ઉજવણી”

ન્યુઝ ડે નેટવર્ક. તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે મહાશંભુ ભોલેનાથની મહાશિવરાત્રિના પર્વની ઉજવણી થઇ .તીર્થધામ નાં સંચાલકો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યું કે આવતા સમયમાં તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે ભવ્યાતિભવ્ય મહાપ્રભુ શિવજી ભોલેનાથ ના મંદિરનું નિર્માણ થઈ જશે.ભગવાન શિવજીના મંદિરની આ મંદિરનુ એક…