સંઘ પ્રમુખ ની સામાજિક સમરસતા માટે સીધી વાત ભાષણ નહિ આત્મીયતા કેળવો

સંઘ પ્રમુખ ની સામાજિક સમરસતા માટે સીધી વાત ભાષણ નહિ આત્મીયતા કેળવો ન્યુઝડે નેટવર્ક આજે સમાજ મા વ્યાપ્ત વિવિધ જાતિ ગત ભેદભાવ સામે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સામાજિક સમરસતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છૅ ત્યારે સંઘ પ્રમુખ દ્વારા નોંધનીય…

દેશ માં અને પ્રદેશ માં વરસાદ નો હાહાકાર

દેશ માં અને પ્રદેશ માં વરસાદ નો હાહાકાર ન્યુઝડે નેટવર્ક વરસાદના પરિણામે સાત જિલ્લાઓ પૂરગ્રસ્ત પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. બુધવારના દિવસે, ભારતીય સેનાએ રાજ્યના માધોપુર હેડવર્ક્સ વિસ્તારે પૂરના પાણીમાં ફસાયેલા બાવીસ CRPF અધિકારીઓ અને ત્રણ સામાન્ય નાગરિકોને જીવલેણ જર્જરિત…

ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ નો બિલ પસાર

ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ નો બિલ પસાર ન્યુઝડે નેટવર્ક ભારતીય જનતા પાર્ટી ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસિત કેન્દ્ર સરકાર ઓનલાઇન ગેમ ની નિયંત્રિત કરવા બિલ લઈને આવી છે .. તેનું નામ ‘ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ’ છે, જે લોકસભામાં…

વડા પ્રધાને કરી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની પ્રસંશા

વડા પ્રધાને કરી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની પ્રસંશા ન્યુઝડે નેટવર્ક દેશ ની આઝાદી પર્વ પર દેશને સંબોધન કરતી વખતે વડા પ્રધાને કરી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની તારીફ. દેશની 79 મીં આઝાદી પર્વ સમયે લાલ કિલાં થી દેશ ની…

काकोरी ट्रेन एक्शन

काकोरी ट्रेन एक्शन न्यूज़डे नेटवर्क ‘काकोरी ट्रेन एक्शन’ भारतीय स्वतंत्रता संग्राम में साहस, बलिदान और देशभक्ति का प्रतीक है।9 अगस्त 1925 को, रामप्रसाद बिस्मिल जी, चंद्रशेखर आजाद जी, अशफाक उल्ला खां जी जैसे वीरों ने अंग्रेजों की लूट के विरुद्ध…

૯ ઑગસ્ટ – મૂળનિવાસી દિન – જનજાતિ વિરુદ્ધનું પશ્ચિમી ષડયંત્ર

૯ ઑગસ્ટ – મૂળનિવાસી દિન – જનજાતિ વિરુદ્ધનું પશ્ચિમી ષડયંત્ર ન્યુઝડે નેટવર્ક – ૯મી ઓગસ્ટે કઈ વૈશ્વિક ઘટના ઘટેલી? – વિશ્વ મૂળનિવાસી દિન’નો વિચાર કેવી રીતે આવ્યો? – શું છે `વિશ્વ મૂળનિવાસી દિન’ પાછળનું છૂપું સત્ય? – `વિશ્વ મૂળનિવાસી દિન’…

“જય અને વીરુ” હંમેશા યાદ રહેશે….

“જય અને વીરુ” હંમેશા યાદ રહેશે….. ન્યુઝડે નેટવર્ક ગીરની દંતકથા સમાન જય-વીરુ નામના સિંહની જોડી એ વાર ફરતી ગીરમાંથી કાયમ માટે વિદાય લીધી….. એકાદ મહિના પહેલાં વીરુના અને ગઇકાલે જયના અવસાન સાથે ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ છે. ગુજરાત સરકારના…