બ્રિટિશ વિચારધારાથી ચાલતી સંસ્થાઓ અને ભારતીય મૂલ્યોથી વિમુખ શિક્ષણમંત્રીઓએ નીતિઓને ખોખલી બનાવી – મિલિન્દ પરાંડે”

“બ્રિટિશ વિચારધારાથી ચાલતી સંસ્થાઓ અને ભારતીય મૂલ્યોથી વિમુખ શિક્ષણમંત્રીઓએ નીતિઓને ખોખલી બનાવી – મિલિન્દ પરાંડે” ન્યુઝડે નેટવર્ક અમદાવાદ, વર્લ્ડ એસોસિયેશન ઓફ હિંદુ એકેડમીશીયન (WAHA) દ્વારા ગુજરાત યુનિવર્સીટીમાં ‘સર્વવ્યાપી હિંદુત્વ: એસ્ટાબ્લીશિંગ ઘી હિંદુ નરેટીવ’ વિષય પર એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં…

“ફિલ્મ ઉદયપુર ફાઇલ્સ પર પ્રતિબંધ રિલીઝ ના એક દિવસ પહેલા દિલ્હી હાઇકોર્ટનો આદેશ”

“ફિલ્મ ઉદયપુર ફાઇલ્સ પર પ્રતિબંધ રિલીઝ ના એક દિવસ પહેલા દિલ્હી હાઇકોર્ટનો આદેશ” ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, રાજસ્થાનના ઉદયપુરમાં વર્ષ 2022 માં થયેલા કનૈયાલાલ હત્યાકાંડ પર આધારિત મુવી ઉદયપુર ફાઇલ્સ પર એક દિવસ પહેલા દિલ્હી હાઇકોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. ફિલ્મને…

“ટિ -સિરીઝએ દિલજીત દોસાંજ પર લગાવ્યું બેન “

ન્યુઝડે નેટવર્ક, પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર ને લઈને વિવાદો માં ઘેરાયેલા અને સતત નિવેદનો ના કારણે કલાપ્રેમીઓ ની લાગણીઓ ને ઠેસ પોહોંચાડનારા ગાયક અભિનેતા દિલજીત દોસાંજ પર એક બાદ એક મુસીબતો આવી રહી છે. બોર્ડર ની સીકવાલ માંથી કાઢી નાખ્યા…

બાળ શિવાજી અને પેશવા બાજીરાવ વિશે વિચારું છું

જ્યારે પણ મારા મનમાં નકારાત્મક વિચાર આવે છે, ત્યારે હું સામાન્ય રીતે બાળ શિવાજી અને પેશવા બાજીરાવ વિશે વિચારું છું કે તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે’સ્વરાજ’ સ્થાપિત કરવામાં સક્ષમ રહ્યા હતા: અમિત શાહ

“પ્રેરણા પીઠ તીર્થધામ ખાતે મહાશિવરાત્રી ની થઈ ઉજવણી”

ન્યુઝ ડે નેટવર્ક. તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે મહાશંભુ ભોલેનાથની મહાશિવરાત્રિના પર્વની ઉજવણી થઇ .તીર્થધામ નાં સંચાલકો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યું કે આવતા સમયમાં તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે ભવ્યાતિભવ્ય મહાપ્રભુ શિવજી ભોલેનાથ ના મંદિરનું નિર્માણ થઈ જશે.ભગવાન શિવજીના મંદિરની આ મંદિરનુ એક…

“મહુવા,છોટા ઉદેપુર અને અમદાવાદ નાં શાહીબાગ માં આગ ની દુર્ઘટનામાં 3 લોકોના મૃત્યુ”

ન્યુઝ ડે નેટવર્ક. આજે સમગ્ર રાજ્ય માં અલગ અલગ જગ્યા આગ નાં કારણે બનેલી દુર્ઘટનાઓ માં ત્રણ લોકો નાં મૃત્યુ થયા છે. મહુવા માં ભાવનગર હાઇવે પર એસેન્ટ કાર અકસ્માત ના કારણે ડીવાઈડર કૂદીને રોંગ સાઇડ આવી જતા સામે થી…

“ધ્વનિ પ્રદૂષણ ને પડકારતી PIL હાઇકોર્ટ માં”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ શહેર અને રાજ્ય માં જાહેર માં ઉત્સવ અને લગ્ન મેળાવડા માટે જાહેર માં વગાડવામાં આવતા DJ થી ફેલાતા ધ્વનિ પ્રદુષણ સામે હાઇકોર્ટમાં PIL કરવામાં આવી છે.જેની અંદર ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બહાર પાડેલા નોટિફિકેશન…

“શાહપુર નાં મકાન માં આગ લાગતાં પરિવાર બળીને ખાખ”

ન્યુઝ ડે નેટવર્ક. સામાન્ય રીતે ઉનાળામાં આગ લાગવાના કિસ્સા બનતાં હોય છે પરંતુ અમદાવાદ શહેર માં ત્રણ દિવસ માં એક બાદ એક બે બનાવ બની ગયા.બે દિવસ અગાઉ શનિવાર નાં રોજ નારણપુરા વિસ્તાર ની મોદી આઈ કેર નામની હોસ્પિટલ માં…

“દ્વારકા પાસે દરિયામાં વહાણ ડૂબ્યું”

ન્યુઝ ડે નેટવર્ક. દ્વારકા પાસે ખરાબ હવામાનના કારણે એક વહાણ ડૂબવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ આ વહાણ 800 ટન નું હતું.દરિયામાં ડૂબી ગયેલા આ વહાણ નું નામ BDI 1398 હતું.એવી પણ માહિતી છે કે એમાં સવાર તમામ લોકોને…