“ગેરકાયદેસર દરગાહો – મજારો તોડવા તંત્ર ને માંગણી,અલીગઢ માં હિંદુવાદી સંગઠનોએ બનાવી લિસ્ટ,કાનૂન બનાવવા અપીલ”
ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. થોડા દિવસો પહેલા અમદાવાદ નાં ઉસ્માન પૂરા ગાર્ડન વચ્ચે બનેલી દરગાહો બાબતે હિન્દુ જાગરણ મંચ નાં કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો,બાબત ગંભીર બની હતી. તેવી જ રીતે ઉત્તરપ્રદેશ માં પણ ગેર કાયદેસર દરગાહો – મજારો વિશે વિરોધ વધતું…








