“ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજની M.B.B.Sની છઠ્ઠી બેચનો પદવીદાન સમારોહ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. મુખ્યમંત્રી ભુપેન્દ્ર્ભાઈ પટેલે જણાવ્યું છે કે, ૨૧મી સદી એ જ્ઞાનની સદી છે. જ્ઞાન વિના વિકાસ પણ શક્ય નથી. ત્યારે જ્ઞાનનો સમાજ હિત માટે ઉપયોગ કરવો એ સમયની માંગ છે. અમદાવાદના સરદાર પટેલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા ગુજરાત…

“આજથી કેશોદથી મુંબઇ વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ “

ગુજરાત માં એવિએશન ક્ષેત્રે વધુ એક સેવાઓ પ્રારંભ કરવામાં આવ્યો છે. Cm ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા એ આજે કેશોદ એરપોર્ટ ખાતે કેશોદથી મુંબઇ વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ એરપોર્ટ…

વડોદરા માં હિટ એન્ડ રન બનાવ 1 વ્યક્તિ નું મૌત

વડોદરા નાં હિટ એન્ડ રન કેસ નો બનાવ બન્યો હતો.મળતી માહિતી મુજબ વડોદરા નાં તાંદલજા વિસ્તાર માં બેસીલ સ્કૂલ પાસે શકીલા પાર્ક પાસે આ બનાવ બન્યો હતો. રાત્રિ નાં સમયે કાર ની ટક્કર વાગ્યા અજાણ્યા શખ્સ નું ઘટના સ્થળ પર…

કેન્દ્ર સરકાર દ્વારા કેવડિયા ખાતે આગામી તા. ૧૯ એપ્રિલે પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ એક દિવસીય સમર મીટ’’નું આયોજન

કેન્દ્ર સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા કેવડિયાના ટેન્ટ સિટી-૧ ખાતે આગામી તા. ૧૯ એપ્રિલ-૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક સુધી પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગની એક દિવસીય સમર મીટનું આયોજન કરવામાં આવ્યું છે એમ રાજ્યના પશુપાલન નિયામક…

જમીન રિ-સરવેમાં બાજુના ખાતેદારની મંજુરીની હવે જરૂર નહીં

ખેડૂત ખાતેદારોએ પોતાની જમીનનો રિ-સરવે કરાવવો હોય તો હવે બાજુના ખાતેદારની મંજુરીની જરૂર પડશે નહીં એવુ મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યુ છે. કોંગ્રેસ ધારાસભ્યો સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, આ બાબતે મળેલી અનેક રજુઆતો બાદ આ ફેરફાર…

“રાજસ્થાન માં આવેલું પ્રસિદ્ધ કૈલા દેવી મંદિર “

ન્યુજ ડે નેટવર્ક ,ગાંધીનગર .ઈશ્વર પ્રત્યે ની આસ્થા નો હિન્દુ ધર્મ માં એક અનેરું મહત્વ ચ્હે. તેમાં પણ માતા પ્રત્યે ની ભાવના ખૂબ અગત્યની છે. નવરાત્રિ ના દિવસો દરમિયાન હિન્દુઓ માં શક્તિ આરાધના ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. તો આવો જાણીએ…

વડ ની પાઠશાળા

દૂર ગ્રામીણ વિસ્તારો માં જ્યાં શિક્ષણ ની વ્યવસ્થા નથી તેવા વિસ્તારો માં બાળકો ને ‘”અક્ષર જ્ઞાન” માટે ની વ્યવસ્થા પોહોચાડવી. શિક્ષણ પ્રકૃતિ ના સાનિધ્ય માં અને પ્રકૃતિ સાથે મળીને જ્ઞાન નો વ્યાપ વધારવું એ જ ન્યુઝ ડે નો લક્ષ્ય. સાથે…

નવાબ હવે ED ને આપશે જવાબ

ન્યુઝ ડે નેટવર્ક,મહારાષ્ટ્ર સરકાર માં મંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના નેતા નવાબ માલિક ની ૮ કલાક પૂછ પરછ બાદ ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ ના બલરામ પુર ના વતની અને ભંગાર ના વ્યવસાય થી શરૂ કરીને…

૨૩ ફેબ્રુઆરી ૧૫૬૮ જ્યારે ૧૩૦૦૦ હિન્દુ રાજપૂત સ્ત્રીઓએ જોહર કર્યું અને અકબર જીત્યા બાદ પણ પરાજિત થયો

આજની યુવા પેઢી જ્યારે ગૂગલ પર “જોહર” શબ્દ ટાઇપ કરશે તો ગૂગલ સર્ચ માં કદાચ બોલીવુડ અભિનેતા – દિગ્દર્શક ના નામ આવશે. પરંતુ આ શબ્દ સાથે એક ગૌરવપૂર્ણ ઇતિહાસ જોડાયેલું છે જે અધૂરું છે અસ્પષ્ટ છે અને કદાચ ગુમનામી માં…

યુક્રેન રશિયા નાં યુદ્ધ વચ્ચે શું છે ત્યાં સ્થિતિ?

રશિયા અને યુક્રેન નો વિવાદ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે .રશિયા એ આક્રમક વલણ અપનાવતા યુક્રેન નાં શહેરો પર મિસાઈલ ચલાવી છે તો બીજી બાજુ યુક્રેન ભારત તરફ આશા ની દૃષ્ટિએ જોઈ રહ્યું છે.ભારતીય વડાપ્રધાન મોદી સામે મદદ ની…