“ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજની M.B.B.Sની છઠ્ઠી બેચનો પદવીદાન સમારોહ”
ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. મુખ્યમંત્રી ભુપેન્દ્ર્ભાઈ પટેલે જણાવ્યું છે કે, ૨૧મી સદી એ જ્ઞાનની સદી છે. જ્ઞાન વિના વિકાસ પણ શક્ય નથી. ત્યારે જ્ઞાનનો સમાજ હિત માટે ઉપયોગ કરવો એ સમયની માંગ છે. અમદાવાદના સરદાર પટેલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા ગુજરાત…









