“નાનામાં નાના-ગરીબ-સામાન્ય માનવીની રજુઆતો-પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિવારણ લાવવા જિલ્લા અધિકારીઓને મુખ્યમંત્રીની સુચનાઓ”
ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. મુખ્યમંત્રી એ સમાજના નાનામાં નાના સામાન્ય માનવી, ગરીબ વર્ગોની રજૂઆતો પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિવારણ અને છેવાડાના માનવીની સમસ્યાઓ-રજૂઆતોનો હકારાત્મક ઉકેલ લાવવા જિલ્લા કલેકટરો અને જિલ્લા અધિકારીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો છે. રાજ્યના નાગરિકો-જનતાની fariyado- રજુઆતોના ટેક્નોલોજીના માધ્યમથી…









