“કેન્દ્રીય વિદ્યાલય માં એડમીશન માટે હવે નહી ચાલે સાંસદો ની ભલામણ”

ન્યુઝ ડે નેટવર્ક. કેન્દ્રીય વિદ્યાલય માં પોતાના બાળકો નાં એડમીશન માટે સાંસદો નાં ભલામણ પત્ર ની રાહ જોતા વાલીઓ માટે ખરાબ સમાચાર.હવે કેન્દ્રીય વિદ્યાલય માં સાંસદો ની ભલામણ નહિ ચાલે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા આનાં સંકેત આપવામાં આવ્યા છે.કેન્દ્રીય વિદ્યાલય…

IPL માં રાજસ્થાન રોયલ્સ નું RCB સામે 39 રન થી વિજય.

ન્યુઝ ડે નેટવર્ક. ઇન્ડીયન પ્રીમિયર લીગ માં રાજસ્થાન રોયલ્સ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા RCB સામે 39 રન થી ભવ્ય વિજય નોંધાવ્યો છે. ટોસ જીત્યો બાદ બેંગલોર ની ટીમે બોલિંગ માં ઉતારવાનો નિર્ણય કર્યો હતો.રાજસ્થાન ટીમ નાં બેટ્સમેનો નું ફોર્મ…

“ધ્વનિ પ્રદૂષણ સામે ઉત્તર પ્રદેશ સરકાર ની ગાઈડલાઇન નું પાલન કરી રહ્યા છે સર્વ ધર્મ ના લોકો”

ન્યુઝ ડે નેટવર્ક. દેશભરમાં ચાલી રહેલા જાહેર ધાર્મિક કાર્યક્રમો વચ્ચે ધ્વનિ પ્રદૂષણ ને ધ્યાન માં રાખીને ઉત્તર પ્રદેશ નાં લખનઉ શહેર માં બધા જ ધર્મો નાં લોકોને સરકારી ગાઇડલાઈન ફોલો કરવા માટે ની માહિતી આપી દેવામાં આવી છે . ધ્વનિ…

“ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજની M.B.B.Sની છઠ્ઠી બેચનો પદવીદાન સમારોહ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. મુખ્યમંત્રી ભુપેન્દ્ર્ભાઈ પટેલે જણાવ્યું છે કે, ૨૧મી સદી એ જ્ઞાનની સદી છે. જ્ઞાન વિના વિકાસ પણ શક્ય નથી. ત્યારે જ્ઞાનનો સમાજ હિત માટે ઉપયોગ કરવો એ સમયની માંગ છે. અમદાવાદના સરદાર પટેલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા ગુજરાત…

“આજથી કેશોદથી મુંબઇ વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ “

ગુજરાત માં એવિએશન ક્ષેત્રે વધુ એક સેવાઓ પ્રારંભ કરવામાં આવ્યો છે. Cm ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા એ આજે કેશોદ એરપોર્ટ ખાતે કેશોદથી મુંબઇ વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ એરપોર્ટ…

વડોદરા માં હિટ એન્ડ રન બનાવ 1 વ્યક્તિ નું મૌત

વડોદરા નાં હિટ એન્ડ રન કેસ નો બનાવ બન્યો હતો.મળતી માહિતી મુજબ વડોદરા નાં તાંદલજા વિસ્તાર માં બેસીલ સ્કૂલ પાસે શકીલા પાર્ક પાસે આ બનાવ બન્યો હતો. રાત્રિ નાં સમયે કાર ની ટક્કર વાગ્યા અજાણ્યા શખ્સ નું ઘટના સ્થળ પર…

કેન્દ્ર સરકાર દ્વારા કેવડિયા ખાતે આગામી તા. ૧૯ એપ્રિલે પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ એક દિવસીય સમર મીટ’’નું આયોજન

કેન્દ્ર સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા કેવડિયાના ટેન્ટ સિટી-૧ ખાતે આગામી તા. ૧૯ એપ્રિલ-૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક સુધી પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગની એક દિવસીય સમર મીટનું આયોજન કરવામાં આવ્યું છે એમ રાજ્યના પશુપાલન નિયામક…

જમીન રિ-સરવેમાં બાજુના ખાતેદારની મંજુરીની હવે જરૂર નહીં

ખેડૂત ખાતેદારોએ પોતાની જમીનનો રિ-સરવે કરાવવો હોય તો હવે બાજુના ખાતેદારની મંજુરીની જરૂર પડશે નહીં એવુ મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યુ છે. કોંગ્રેસ ધારાસભ્યો સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, આ બાબતે મળેલી અનેક રજુઆતો બાદ આ ફેરફાર…

“રાજસ્થાન માં આવેલું પ્રસિદ્ધ કૈલા દેવી મંદિર “

ન્યુજ ડે નેટવર્ક ,ગાંધીનગર .ઈશ્વર પ્રત્યે ની આસ્થા નો હિન્દુ ધર્મ માં એક અનેરું મહત્વ ચ્હે. તેમાં પણ માતા પ્રત્યે ની ભાવના ખૂબ અગત્યની છે. નવરાત્રિ ના દિવસો દરમિયાન હિન્દુઓ માં શક્તિ આરાધના ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. તો આવો જાણીએ…

વડ ની પાઠશાળા

દૂર ગ્રામીણ વિસ્તારો માં જ્યાં શિક્ષણ ની વ્યવસ્થા નથી તેવા વિસ્તારો માં બાળકો ને ‘”અક્ષર જ્ઞાન” માટે ની વ્યવસ્થા પોહોચાડવી. શિક્ષણ પ્રકૃતિ ના સાનિધ્ય માં અને પ્રકૃતિ સાથે મળીને જ્ઞાન નો વ્યાપ વધારવું એ જ ન્યુઝ ડે નો લક્ષ્ય. સાથે…