“વૈદિક ભારત ના અંતિમ સમ્રાટ પૃથ્વીરાજ જી નાં જન્મ જયંતિ વિશેષ”
ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર. ભારત ના સાંસ્કૃતિક વારસા ની અમૂલ્ય ધરોહર એટલે ભારત નાં અંતિમ સમ્રાટ પૃથ્વીરાજ ચોહાણ.પોતાના સમય નાં એક તેજસ્વી રાજા.મોહમ્મદ ગોરી ને 16 વાર પરાજિત કરી જીવતા છોડનારા મહાન દિલ વાળા પૃથ્વી રાજ ચોહાણ હતા. 19 મે 1149…









