“હળવદ માં દિવાલ તૂટતાં 12 શ્રમજીવીઓના મૃત્યુ “
ન્યૂજ ડે નેટવર્ક ,ગાંધીનગર . મોરબી જિલ્લા ના હળવદ તાલુકા ના એક ગામમાં આજે દિવાલ તૂટતાં 12 શ્રમજીવીઓના કરૂણ મૌત નીપજયાં હતા. આ ઘટના આજે બપોરે લગભગ 12 વાગ્યે બની હતી. હળવદ તાલુકા ના દીઘડિયા ગામે આ કરૂણ ઘટના બની…









