“કેરળમાં ચોમાસાનું આગામન વહેલુ થવાની સંભાવના”
ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર સામાન્ય રીતે તા.1 જુન આસપાસ કેરળના દરિયાકિનારે ચોમાસાનું આગામન થતુ હોય છે. જોકે, આ વખતે ચોમાસાનું આગામન વહેલુ થાય એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત થઇ છે, હવામાન વિભાગ દ્વારા જાહેર થયેલ બુલેટીનમાં જણાવાયુ છે કે, અંદમાનના…









