“પુર્વ સૈનીકોની માંગણીઓ પ્રત્યે સરકારનો અભિગમ સકારાત્મક છે: ગૃહરાજ્ય મંત્રી “
ન્યૂઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ગુજરાત રાજ્યના સેવા નિવૃત્ત આર્મી, નેવી, એર્ફોર્સના પૂર્વ સૈનિકોની કેટલીક રજુઆતો સંદર્ભે આજે ગૃહરાજ્યમંત્રી સંઘવી એ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું. વિવિધ વિભાગોને લગતી રજુઆતો બાબત પૂર્વ સૈનિક સેવા પરિષદના આગેવાનો પણ આ…









