“સરકાર નાં કેબિનેટ મંત્રી દ્વારા વેતન ભથ્થા નો ત્યાગ,પ્રથમ મંત્રી બન્યા બળવંતસિંહ”
ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ. રાજ્યમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભા ઇલેક્શન ૨૦૨૨ માં સિધ્ધપુર બેઠક પર થી ચુંટણી માં બળવંતસિંહ રાજપૂત જીત્યા હતા.ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે પણ પગાર કે ભથ્થા ક્યારેય નથી લીધા નથી તેમજ આ હોદ્દા અર્થોપાર્જન માટે નહિ પણ…









