“સ્કૂલો માં સરસ્વતી દેવી ની પ્રતિમા મૂકવા રજૂઆત”
ન્યૂઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ. ગુજરાતમાં નવી શિક્ષણને લઈને તૈયારી ઓ ચાલી રહી છે ત્યારે શાળાના પ્રવેશ દ્વાર પર સરસ્વતી દેવીની મૂર્તિ મુકવાનું ફરજિયાત થવું જોઈએ. સરસ્વતી દેવી ના દર્શન કરવાથી શાળાઓમાં શૈક્ષણિક વાતાવરણ ઊભું થશે. બાળકો જ્યારે શાળામાં પ્રવેશ કરશે…









