“દારૂડિયા શિક્ષક દ્વારા માં સરસ્વતી નું અપમાન”

ન્યુઝ ડે નેટવર્ક. સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક શિક્ષક દારૂ ના નશા માં ભાન ભૂલી સ્કૂલ ની અંદર મૂકવામાં આવેલી માં સરસ્વતી ની તસવીર ને અપમાનિત કરતો દેખાય રહ્યો છે. સૂત્રો અનુસાર આ ઘટના…

‘કાંકરિયા માં ધર્મપરિવર્તન માટે પ્રચાર કરતા તત્વો પર લોકોનો રોષ ભભૂક્યો”

ન્યુઝ ડે નેટવર્ક. અમદાવાદ શહેર નાં રમણીય સ્થળ કાંકરિયા ખાતે ચાલી રહેલા કાર્નિવલ માં ગઈ કાલે ધર્મ પરિવર્તન માટેની કામગીરી ની વાતો વચ્ચે બબાલ થઈ હતી.અમુક વ્યક્તિઓ જેઓ ખ્રિસ્તી ધર્મ ની પત્રિકાઓ વહેચી રહ્યા હતા તેમને ત્યાંના લોકોએ પકડીને લાફા…

“શતાબ્દી મહોત્સવ થી પરત ફરતી બસ ને નવસારી માં અકસ્માત”

ન્યુઝ ડે નેટવર્ક. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદ માં મુલાકાત કઈ પરત ફરતી બસ ને નવસારી ખાતે અકસ્માત નડ્યો .નવસારી માં હાઇવે ન.48 આ ગોઝારી દુર્ઘટના બની હતી.બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ફોર્ચ્યુનર માં સવાર 9 લોકો નાં…

“શિયાળામાં દિવસે વીજળી આપવાના કૃષિ મંત્રી નાં સંકેત”

ન્યુઝ ડે નેટવર્ક. છેલ્લા કેટલાય મહિનાઓ થી ખેડૂતો દ્વારા શિયાળામાં દિવસે વીજળી આપવાની માંગ થતી રહી છે.આ પાછળ નું કારણ રાત્રે પડતી ઠંડી અને જંગલી પ્રાણીઓ નો ભય રહ્યો છે.સૌરાષ્ટ્ર માં તો સિંહો દિપડા નો ભય વધુ છે.તેથી અવારનવાર ખેડૂતો…

‘પાટણ માં કોંગ્રેસ નું પરાજય પર મનોમંથન”

ન્યુઝ ડે નેટવર્ક. ગુજરાત વિધાનસભા 2022 માં મળેલો કારમો પરાજય કોંગ્રેસ માટે આઘાત જનક છે. કોંગ્રેસ કારોબારી ની એક વિસ્તૃત બેઠક પાટણ ખાતે થઈ.આ બેઠક યુનિવર્સિટી બા રંગભવન ખાતે યોજાઇ.આ બેઠક જગદીશ ઠાકોર ની અધ્યક્ષતા માં યોજાઇ.બેઠક બાદ પ્રદેશ પ્રમુખ…

“31 ડિસેમ્બર માટે વડોદરા પોલીસ કાયદા નાં પાલન માટે સજ્જ”

આવતી કાલે 31 મી ડિસેમ્બર હોવાથી અસામાજિક તત્વો દ્વારા અથવા કોઈ પણ દ્વારા કાયદા નું ઉલંઘન નાં થાય એના માટે વડોદરા પોલીસ પણ સજ્જ છે. રોહન આનંદ SP રૂરલ માહિતી આપતા કહ્યું હતું કે મોટા ભાગના ફાર્મ હાઉસ ની ચેકીંગ…

“રિષભ પંત કાર અકસ્માત માં ઇજાગ્રસ્ત”

ન્યુઝ ડે નેટવર્ક. ભારતીય ક્રિકેટ નો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ની કાર ને આજે વહેલી સવારે અકસ્માત નો સામનો કરવો પડ્યો હતો.રિષભ પંત ની મર્સડીઝ કાર ડીવાઈડર સાથે અથડાઇને આગ માં ભસ્મીભૂત થઈ હતી.મળતી માહિતી મુજબ પંત ને પગ માં…

“ચાઇનીઝ દોરી જથ્થા પર પોલીસ નો દરોડો”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ. ઉતરાયણ નજીક છે અને પતંગ રસિયાઓ પણ તૈયારી માં લાગી ગયા હશે.આ બધા વચ્ચે દોરી થી ગળા કપાવાના બનાવો નો પણ ભય રહેલો છે.ભૂતકાળ માં આવા બનાવો થી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.આ બધા વચ્ચે સરખેજ…

“વનરાજ ના અમદાવાદ જિલ્લા નજીક વસવાટ”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ 1905 માં માત્ર 20 ની સંખ્યા થી વધીને આજે અંદાજિત 700 નાં આંકડાએ પોહોચેલો વન નો વનરાજ અમદાવાદ થી 160 કિલોમીટર દૂર જ વલભીપુરમાં હોવાના અહેવાલ છે.દક્ષિણ સૌરાષ્ટ્રમાં વિહરતા સિંહ હવે અમદાવાદના જિલ્લા તરફ નજર નાખી…

“શતાયુ હિરાબા નું સ્વર્ગ પ્રયાણ “

ન્યુઝ ડે નેટવર્ક. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નાં માતા હિરાબા નું મોડી રાત્રે નિધન થયું.શ્વાસ લેવાના તકલીફ નાં કારણે. તેમને મંગળવાર નાં રોજ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.100 વર્ષના હિરાબા એ અમદાવાદ ની યુ એન મહેતા હોસ્પિટલ નાં અંતિમ શ્વાસ…