“શિયાળામાં દિવસે વીજળી આપવાના કૃષિ મંત્રી નાં સંકેત”
ન્યુઝ ડે નેટવર્ક. છેલ્લા કેટલાય મહિનાઓ થી ખેડૂતો દ્વારા શિયાળામાં દિવસે વીજળી આપવાની માંગ થતી રહી છે.આ પાછળ નું કારણ રાત્રે પડતી ઠંડી અને જંગલી પ્રાણીઓ નો ભય રહ્યો છે.સૌરાષ્ટ્ર માં તો સિંહો દિપડા નો ભય વધુ છે.તેથી અવારનવાર ખેડૂતો…









