“બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પર કડક કાર્યવાહી થવી જોઈએ : અબુ આઝમી”
ન્યુઝ ડે નેટવર્ક, મુંબઈ ગઈ કાલે પટના, બિહાર માં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે મારું એક જ સપનું છે અને એ છે ભગવા એ હિન્દ, હિન્દૂ રાષ્ટ્ર ની શરૂઆત બિહાર થી જ થશે, બિહાર પહેલું રાજ્ય હશે હિન્દૂ…









