“સિરાજ ના તરખાટ સામે ઇંગલિશ ટિમ ઘૂંટણીયે “

ન્યુઝડે નેટવર્ક, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ખાતે રમાઈ રહેલી એન્ડરસન તેંડુલકર ટ્રોફી 2025 ની બીજી ટેસ્ટ મેચ ત્રીજા દિવસે ભારતીય બોલર મોહમ્મદ સિરાજ ની સામે ઇંગલિશ ટિમ ના બેટ્સમેન એક બાદ એક પેવેલિયન ભેગા થતા ઇંગ્લેન્ડ ની પ્રથમ ઇનિંગ…

“પશ્ચિમ બંગાળ માં બધા નાના નેતાઓ ગબ્બર સીંગ બનેલા છે :સુકાંત મજુમદાર”

ન્યુઝ ડે નેટવર્ક પશ્ચિમ બંગાળ વિષે કેન્દ્રીય મંત્રી સુકાન્ત મજુમદાર કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ માં છેલ્લા ૯ વર્ષ થી રાજ્ય માં કોઈ પણ જાતના ઇલેકશન કરવામાં આવતા નથી છતાં દરેક જગ્યા યુનિયન રૂમ ખુલેલા છે અને ત્યાં તૃણમૂલ કોંગ્રેસ…

“ઉત્તર પ્રદેશ માં ધર્માંતરણ ના ગોરખધંધા નો પર્દાફાશ “

“ઉત્તર પ્રદેશ માં ધર્માંતરણ ના ગોરખધંધા નો પર્દાફાશ ન્યુઝ ડે નેટવર્ક ઉત્તરપ્રદેશ માં ધર્માંતરણ ના ચાલી રહેલા ગોરખધંધા નો ખેલ સામે આવ્યો છે. પોતાનો ધર્મ બદલી હિન્દૂ ધર્મ છોડો જનારા લોકોએ ઘર વાપસી કરતા ચોંકાવનારા ષડયંત્ર નો ખેલ બહાર પડ્યો…

બાળ શિવાજી અને પેશવા બાજીરાવ વિશે વિચારું છું

જ્યારે પણ મારા મનમાં નકારાત્મક વિચાર આવે છે, ત્યારે હું સામાન્ય રીતે બાળ શિવાજી અને પેશવા બાજીરાવ વિશે વિચારું છું કે તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે’સ્વરાજ’ સ્થાપિત કરવામાં સક્ષમ રહ્યા હતા: અમિત શાહ

“મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાના મોટા સમાચાર”

મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાના મોટા સમાચાર સાઉદીમાં 8000 વર્ષ જુનું મંદિર મળી આવ્યું. સંશોધનકારોએ મક્કા અને મદીનાના દેશમાં ૮ હજાર વર્ષ જૂનું મંદિર શોધી કાઢ્યું છે . 8000 વર્ષ જૂનું મંદિર અને શહેર મુસ્લિમ દેશની રેતીમાં છુપાયેલું હતું, પૂજા સ્થળના…

“ફેક્ટ ચેક : આર એસ એસ ના નામે ભ્રમિત કરનારી ખોટી ખબર સંઘ દ્વારા નથી કોઈ ઓફિશિયલ નિવેદન”

ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ , સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વર્તમાન માં ભ્રમિત કરવા માટે અફવા ફેલાવા માટે નો એક ઉત્તમ સાધન સાબિત થઇ રહ્યું છે ત્યારે આવી જ એક ભ્રમિત કરનારી ખબર આજના ફેક્ટ ચેક માં ખોટી સાબિત થઇ છે રાષ્ટ્રીય…

“પદ્માશ્રી ડો.એમ સી ડાબર નુ નિધન થયું, 20 રૂપિયા મા દર્દીઓ ની કરતા હતા સારવાર ગરીબો ના હતા મસીહા”

  મધ્યપ્રદેશના જબલપુરથી એક ખૂબ જ સ્પર્શી સમાચાર બહાર આવ્યા છે. પદ્મ શ્રી ડો.એમ સી ડાબર,જેમણે માનવતાની સેવાને તેમના ધર્મ તરીકે ગણાવી હતી, તેઓ તેમના નિવાસસ્થાન પર મૃત્યુ પામ્યા હતા. તેઓ 84 વર્ષના હતા ,અને લાંબા સમયથી અસ્વસ્થ હતા .તેમણે…

ભાષાવિવાદ મુદ્દે નિતેશ રાણે નો ઠાકરે બંધુઓ પર વાક્બાણ 

ભાષાવિવાદ મુદ્દે નિતેશ રાણે નો ઠાકરે બંધુઓ પાર વાક્બાણ એક વેપારી પાર ભાષા ને લઈને કરાયેલા હુમલા બાદ ભારતીય જાણતા પક્ષ ના ફાયર બ્રાન્ડ નેતા નિતેશ રાણે દ્વારા ઠાકરે બંધુઓ પર હુમલો કરતા બોલવામાં આવ્યું કે આ લોકો ગરીબ હિંદુઓ…

” યુવાનો ના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદ પુણ્ય તિથિ 4 જુલાઈ 1902″

” યુવાનો ના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદ પુણ્ય તિથિ 4 જુલાઈ 1902 ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક માન્યતા આપનારા મહાપુરશ સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ 6.33 મિનિટ 33 સેકન્ડમાં સૂર્યોદયના 6 મિનિટ પહેલા થયો હતો. ભુવનેશ્વરી દેવી ના વિશ્વ વિજયી પુત્ર…