“ફેક્ટ ચેક : આર એસ એસ ના નામે ભ્રમિત કરનારી ખોટી ખબર સંઘ દ્વારા નથી કોઈ ઓફિશિયલ નિવેદન”

ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ , સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વર્તમાન માં ભ્રમિત કરવા માટે અફવા ફેલાવા માટે નો એક ઉત્તમ સાધન સાબિત થઇ રહ્યું છે ત્યારે આવી જ એક ભ્રમિત કરનારી ખબર આજના ફેક્ટ ચેક માં ખોટી સાબિત થઇ છે રાષ્ટ્રીય…

“પદ્માશ્રી ડો.એમ સી ડાબર નુ નિધન થયું, 20 રૂપિયા મા દર્દીઓ ની કરતા હતા સારવાર ગરીબો ના હતા મસીહા”

  મધ્યપ્રદેશના જબલપુરથી એક ખૂબ જ સ્પર્શી સમાચાર બહાર આવ્યા છે. પદ્મ શ્રી ડો.એમ સી ડાબર,જેમણે માનવતાની સેવાને તેમના ધર્મ તરીકે ગણાવી હતી, તેઓ તેમના નિવાસસ્થાન પર મૃત્યુ પામ્યા હતા. તેઓ 84 વર્ષના હતા ,અને લાંબા સમયથી અસ્વસ્થ હતા .તેમણે…

ભાષાવિવાદ મુદ્દે નિતેશ રાણે નો ઠાકરે બંધુઓ પર વાક્બાણ 

ભાષાવિવાદ મુદ્દે નિતેશ રાણે નો ઠાકરે બંધુઓ પાર વાક્બાણ એક વેપારી પાર ભાષા ને લઈને કરાયેલા હુમલા બાદ ભારતીય જાણતા પક્ષ ના ફાયર બ્રાન્ડ નેતા નિતેશ રાણે દ્વારા ઠાકરે બંધુઓ પર હુમલો કરતા બોલવામાં આવ્યું કે આ લોકો ગરીબ હિંદુઓ…

” યુવાનો ના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદ પુણ્ય તિથિ 4 જુલાઈ 1902″

” યુવાનો ના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદ પુણ્ય તિથિ 4 જુલાઈ 1902 ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક માન્યતા આપનારા મહાપુરશ સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ 6.33 મિનિટ 33 સેકન્ડમાં સૂર્યોદયના 6 મિનિટ પહેલા થયો હતો. ભુવનેશ્વરી દેવી ના વિશ્વ વિજયી પુત્ર…

“ગુજરાતમાં 5011 ગુમ મહિલાઓ ની કોઈ માહિતી નથી”

નવરાત્રીના સમયે અડધી રાત્રે પણ સલામત ફરતી મહિલાઓ ગુજરાતનું એક પરિચય રહી છે. મહિલા સુરક્ષા નું આ એક ઉત્તમ ઉદાહરણ આખા દેશમાં ગુજરાતી પૂરું પાડ્યું છે, પરંતુ લવ જેહાદ અને પ્રેમ પ્રકરણના કિસ્સાઓ વધતા આજે સ્થિતિ એ છે કે ગુજરાતમાં…

“ઇઝરાયેલ એ ઈરાનમાં ઘૂસીને હમાસ ચીફને ઉડાવ્યો”

ગત વર્ષે ઇઝરાયેલ પર હુમલો કરનારા કટરવાદી સંગઠન હરકત અલ મુકાવમાં અલ ઈસ્લામીયા એટલે કે હમાસના ચીફ ઈસ્માઈલ હાનીયેહેને ઉડાવીને ફરી એકવાર પોતાની મર્દાના તાકાત નો પરચો આપ્યો છે .100% મુસ્લિમ વસ્તી ધરાવતા અને અત્યંત કટરવાદી મુસ્લિમ રાષ્ટ્ર ઈરાન ની…

“રિસાયકલિંગ રિસર્ચ પર ભાર મુકનારી દેશની પ્રથમ પ્લાસ્ટિક યુનિવર્સિટી વાપીમાં શરૂ થશે”

પર્યાવરણને નુકસાન પહોંચાડનાર પ્લાસ્ટિક જેવી વસ્તુ માટે રિસર્ચ કરનારી દેશની પ્રથમ પ્લાસ્ટિક યુનિવર્સિટી ગુજરાતના વાપી ખાતે શરૂ થઈ છે. પ્લાસ્ટિકને કારણે પર્યાવરણને નુકસાન થાય છે, કાર્બન ફૂટ પ્રિન્ટ વધારે છે સહિતની માન્યતાઓને દૂર કરવા તેમજ દેશના ઉભરી રહેલા અર્થતંત્રમાં કરોડરજ્જુની…

“ગ્લોબલ વોર્મિંગ માં અમદાવાદ શહેરને પણ ભૂગર્ભુજલ સંકટ નો સામનો કરવો પડી શકે છે”

આખો વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગ સ્થિતિનો સામનો કરી રહ્યો છે.ત્યારે અમદાવાદ શહેર ને પણ ભૂગર્ભજલ સંકટનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર રિપોર્ટમાં એવા તારણો રજૂ કરવામાં આવ્યા છે. વરસાદને કારણે ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે.પરિણામે જમીનમાં…

“વિદ્યાર્થીઓ ની સુરક્ષા બાબતે ABVP દ્વારા કરવામાં આવેલું આંદોલન સફળ”

ન્યુઝ ડે નેટવર્ક. આશ્રમરોડ સ્થિત નવગુજરાત કોલેજ કેમ્પસમાં કોઈ જ પ્રકારની સિક્યોરિટી ની વ્યવસ્થા કે સિક્યોરીટી ગાર્ડની વ્યવસ્થા નહતી. છેલ્લા એક મહિના માં વિદ્યાર્થી ની સુરક્ષા ને લગતી 3 ગંભીર ઘટના ઘટતા ABVP દ્વારા ૦૭-૦૨-૨૦૨૩ ના રોજ સિક્યોરિટી ગાર્ડની માંગ…