પ્લેન ક્રેશ માં થી એક માત્ર જીવિત બચેલા પેસેન્જર હજુ સ્વસ્થ નથી
પ્લેન ક્રેશ માં થી એક માત્ર જીવિત બચેલા પેસેન્જર હજુ સ્વસ્થ નથી ન્યુઝડે નેટવર્ક અમદાવાદમાં 12 જૂન, 2025એ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું જે એક ભયાનક ઘટના હતી. જેમાં પેસેન્જર અને ક્રૂ મેમ્બર સહિત 241 લોકોના મોત થઈ ગયા…




