“મહુવા,છોટા ઉદેપુર અને અમદાવાદ નાં શાહીબાગ માં આગ ની દુર્ઘટનામાં 3 લોકોના મૃત્યુ”
ન્યુઝ ડે નેટવર્ક. આજે સમગ્ર રાજ્ય માં અલગ અલગ જગ્યા આગ નાં કારણે બનેલી દુર્ઘટનાઓ માં ત્રણ લોકો નાં મૃત્યુ થયા છે. મહુવા માં ભાવનગર હાઇવે પર એસેન્ટ કાર અકસ્માત ના કારણે ડીવાઈડર કૂદીને રોંગ સાઇડ આવી જતા સામે થી…









