“મારું એક જ સપનું -ભગવા એ હિન્દ :બાગેશ્વર બાબા “

  ન્યુઝ ડૅ નેટવર્ક, દેશભરમાં અલગ અલગ મુદ્દાઓ પર ચાલી રહેલા વિવાદ જેમ કે મહારાષ્ટ્ર માં તાજેતરમાં ગુજરાતી વેપારી ને અમુકે તત્વોએ મરાઠી બોલવા બાબતે લાફો માર્યો હતો તેવા તણાવપૂર્ણ વાતવરણ માં પટના માં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું…

“ધાર્મિક વિષય માં કોઈ હસ્તક્ષેપ ના થવું જોઈએ :કિરણ રિજિજુ”

ન્યુઝ ડે નેટવર્ક, હિમાચલ પ્રદેશ ના ધર્મશાળા માં દલાઈ લામા ના જન્મદિવસ ની પૂર્વ સંધ્યાએ આવેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ કહ્યું હતું કે દલાઈ લામા સંસ્થા પૂર્ણ રીતે ધાર્મિક છે અને ભારત સરકાર નું માનવું છે કે ધાર્મિક વિષય માં…

“ફેક્ટ ચેક : આર એસ એસ ના નામે ભ્રમિત કરનારી ખોટી ખબર સંઘ દ્વારા નથી કોઈ ઓફિશિયલ નિવેદન”

ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ , સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વર્તમાન માં ભ્રમિત કરવા માટે અફવા ફેલાવા માટે નો એક ઉત્તમ સાધન સાબિત થઇ રહ્યું છે ત્યારે આવી જ એક ભ્રમિત કરનારી ખબર આજના ફેક્ટ ચેક માં ખોટી સાબિત થઇ છે રાષ્ટ્રીય…

“પદ્માશ્રી ડો.એમ સી ડાબર નુ નિધન થયું, 20 રૂપિયા મા દર્દીઓ ની કરતા હતા સારવાર ગરીબો ના હતા મસીહા”

  મધ્યપ્રદેશના જબલપુરથી એક ખૂબ જ સ્પર્શી સમાચાર બહાર આવ્યા છે. પદ્મ શ્રી ડો.એમ સી ડાબર,જેમણે માનવતાની સેવાને તેમના ધર્મ તરીકે ગણાવી હતી, તેઓ તેમના નિવાસસ્થાન પર મૃત્યુ પામ્યા હતા. તેઓ 84 વર્ષના હતા ,અને લાંબા સમયથી અસ્વસ્થ હતા .તેમણે…

“ઈ ટેન્ડર નાં વિરોધી પ્રદર્શનકારીઓ પર હરિયાણા માં લાઠી ચાર્જ”

ન્યુઝ ડે નેટવર્ક. હરિયાણા માં ઈ ટેન્ડર સામે વિવાદ વકરતા આજે પ્રદર્શનકારીઓ પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યું હતું. ઈ ટેન્ડર નાં વિરોધ માં લગભગ ચાર હજાર લોકો જેમાં સરપંચો હતા તેઓએ વિરોધ પ્રદર્શન નું આયોજન કર્યું હતું. ઈ…

“પાયલટ ની સતર્કતા નાં કારણે જાનહાનિ ટળી”

ન્યુઝ ડે નેટવર્ક. કોલકાતામાં સ્પાઈસ જેટના વિમાન માં ખામી સર્જાતા ઇમેરજેંસી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.પાયલટ ની સતર્કતા નાં કારણે મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી. સ્પાઈસ જેટ ની ફ્લાઇટ નાં પાયલટ ને એન્જિન નો બ્લેડ તૂટેલો ધ્યાન માં આવતા…

“લાલ કિલ્લો તોડી નાખો: નસરુદ્દીન શાહ”

ન્યુઝ ડે નેટવર્ક . ઇતિહાસ બાબતે 2 વર્ગ માં વહેચાયેલું બોલીવુડ નાં દિગ્ગજ અભિનેતા નસરુદ્દીન શાહે ફરી એક વાર વિવાદ ને હવા આપતા કહ્યું હતું કે જો મુગલ એટલા જ ખરાબ હતા તો લાલ કિલ્લો તોડી નાખો.ભારત માં વિદેશી આક્રમણકારી…

“સોશિયલ મીડિયા ઉપયોગ કરનારા પોલીસ કર્મીઓ સામે યોગી સરકાર એક્શન માં”

ન્યુઝ ડે નેટવર્ક. પોતાના નિર્ણયો અને સ્પષ્ટ વલણ માટે જાણીતા ઉત્તરપ્રદેશ નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની સરકાર દ્વારા પોલીસ કર્મીઓ દ્વારા સોશિયલ મીડિયા નાં ઉપયોગ પર કડક નિયમ અમલ માં મુકવામાં આવ્યો છે.હવે થી ઉત્તર પ્રદેશ માં પોલીસ કર્મીઓએ મહેમાન…

“સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્રીય ધર્મ:યોગી”

ન્યુઝ ડે નેટવર્ક. ઉત્તર પ્રદેશ નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્થાન માં કહ્યું હતું કે ભારતનો રાષ્ટ્રીય ધર્મ એ સનાતન ધર્મ છે.રાજસ્થાન નાં જાલોર માં આ વાત કહેતા ઉત્તર પ્રદેશ નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગળ કહ્યું હતું કે અમારો દેશ સુરક્ષિત…

“શાહરૂખે રાત્રે ફોન કરી પોતાનો પરિચય આપ્યો:અસમ સીએમ”

ન્યુઝ ડે નેટવર્ક. સતત ફ્લોપ ફિલ્મો ને કારણે જેનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે એવા એક સમય નાં સુપરસ્ટાર શાહરુખ ખાન વિશે પૂછાયેલા એક સવાલ સામે અસમ નાં મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાં દ્વારા એવું કહેવાયું હતું કે કોણ શાહરૂખ હું…