“વડોદરા માં લવજેહાદ ઘટના -હત્યા પરિણામ”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ. વડોદરા શહેરના મુસ્લિમ પ્રેમી એ હિન્દુ પરિણીતાની હત્યા કરી પ્રેમિકાની લાશ દફનવી દીધી હતી. વડોદરાની પોર GIDC માંથી ગુમ પરણીતાની લાશ મળી આવી હતી. પ્રેમી એ જ હત્યા કરી લાશ દાટી દીધી હોવાનું સામે આવ્યું છે.…

‘નશા મુક્ત પરિસર ‘ ના પ્રસ્તાવ સાથે ABVP ની હુંકાર રેલી

ન્યુઝ ડે નેટવર્ક. વર્ષ 1949 થી વિદ્યાર્થીઓ માટે કાર્યરત વિદ્યાર્થીઓ ની સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની અમદાવાદ શહેર માં ‘ છાત્ર હુંકાર રેલી ‘ યોજાઇ હતી. આ રેલી માં શહેર નાં લગભગ 2500 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ…

“અમદાવાદ માં ભર શિયાળે કરા પડ્યા “

ન્યુઝ ડે નેટવર્ક. એક બાજુ શિયાળા એ રંગત જમાવી હતી ત્યારે જ અમદાવાદ શહેર માં આજે હાથીજણ,નારોલ વિસ્તાર માં કરા નો વરસાદ પડ્યો છે. કલાઈમેટ ચેન્જ ની આ અસર જોવા મળી રહી છે.ભર શિયાળે જેન્યુઆરી મહિના માં ઓલા પાડવા એ…

“કમિશનર ઓફિસ થી 4 કિમી દૂર દારૂ પકડાતા,પોલીસ સ્ટાફ પર કાર્યવાહી”

ન્યુઝ ડે નેટવર્ક. અમદાવાદ શહેર નાં માધુપુરા પોલીસ સ્ટેશન ની હદ માં આવતા દૂધેશ્વર વિસ્તાર માં શુક્રવારે રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલ (એસ એમ સી) દ્વારા કાર્યવાહી કરવામાં આવતા અંદાજે રૂપિયા 25 લાખનો દારૂ પકડવામાં આવ્યો હતો.અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ થી…

“સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્રીય ધર્મ:યોગી”

ન્યુઝ ડે નેટવર્ક. ઉત્તર પ્રદેશ નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્થાન માં કહ્યું હતું કે ભારતનો રાષ્ટ્રીય ધર્મ એ સનાતન ધર્મ છે.રાજસ્થાન નાં જાલોર માં આ વાત કહેતા ઉત્તર પ્રદેશ નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગળ કહ્યું હતું કે અમારો દેશ સુરક્ષિત…

“ઠંડી નાં લીધે ખેડૂત નું મૌત,દિવસે વીજળી આપવાની માંગ “

ન્યુઝ ડે નેટવર્ક. એક સમય માં જગત નાં પિતા કહેવાતા ખેડૂતો ની સ્થિતિ કેટલી પડકાર જનક હોય છે તે બતાવતો કિસ્સો અરવલ્લી જિલ્લા નાં ટિટોઈ ગામે બન્યો હતો. અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ટિટોઈ ગામ ના ખેડૂત લવજીભાઈ વિરસંગ…

“BBC ની ડોક્યુમેન્ટરી ની આગ JNU સુધી પહોંચી”

ન્યુઝ ડે નેટવર્ક. બીબીસી ની વિવાદિત ડોક્યુમેન્ટરી નો સહારો લઈ કેટલાય લોકો પોતાના રોટલા શેકવામાં લાગેલા છે ત્યારે આ વિવાદ માં વધુ ઉમેરો કરતી ઘટના જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય માં બની ગઈ.આમ તો જવાહર લાલ નહેરુ વિશ્વવિદ્યાલય માં વિવાદો છેલ્લા કેટલાય…

“શાહરૂખે રાત્રે ફોન કરી પોતાનો પરિચય આપ્યો:અસમ સીએમ”

ન્યુઝ ડે નેટવર્ક. સતત ફ્લોપ ફિલ્મો ને કારણે જેનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે એવા એક સમય નાં સુપરસ્ટાર શાહરુખ ખાન વિશે પૂછાયેલા એક સવાલ સામે અસમ નાં મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાં દ્વારા એવું કહેવાયું હતું કે કોણ શાહરૂખ હું…

“ગણતંત્ર દિવસે NCB say no to drugs ના સંદેશ સાથે શામેલ”

ન્યુઝ ડે નેટવર્ક. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ માં હવે કલાકો ની રાહ જોવાઇ રહી છે ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB પ્રથમ વાર આમાં ભાગ લેવા જઈ રહી છે.say no to drugs નાં સંદેશ સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો આ પરેડ નો…

” વ્યાજખોરો સામે પોલીસ સ્ટેશન માં ફરિયાદ બોક્સ”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ અમદાવાદ,વ્યાજખોરો સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પેટી લગાવવામાં આવી છે. સિનિયર પોલીસ અધિકારીઓ અઠવાડિયામાં બે વખત આ પેટી ખોલી તપાસ કર્યા બાદ વ્યાજખોરો સામે કાર્યવાહી કરશે. ઘણા લોકો વ્યાજખોરોના ડરે પોલીસને ફરિયાદ કરવા જતા નથી.…