કેનેડા માં રથયાત્રા પર ઈંડા ફેંકવા સામે ભારતે વિરોધ નોંધાવ્યો
કેનેડા માં રથયાત્રા પર ઈંડા ફેંકવા સામે ભારતે વિરોધ નોંધાવ્યો ન્યુઝડે નેટવર્ક , ભારત સરકારે પણ કેનેડાના ટોરન્ટોમાં રથયાત્રા દરમિયાન કેટલાક તોફાની તત્વો દ્ધારા ઇંડા ફેંકવાની ઘટના સામે સખત વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યું…






