નવાબ હવે ED ને આપશે જવાબ

ન્યુઝ ડે નેટવર્ક,મહારાષ્ટ્ર સરકાર માં મંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના નેતા નવાબ માલિક ની ૮ કલાક પૂછ પરછ બાદ ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ ના બલરામ પુર ના વતની અને ભંગાર ના વ્યવસાય થી શરૂ કરીને…

૨૩ ફેબ્રુઆરી ૧૫૬૮ જ્યારે ૧૩૦૦૦ હિન્દુ રાજપૂત સ્ત્રીઓએ જોહર કર્યું અને અકબર જીત્યા બાદ પણ પરાજિત થયો

આજની યુવા પેઢી જ્યારે ગૂગલ પર “જોહર” શબ્દ ટાઇપ કરશે તો ગૂગલ સર્ચ માં કદાચ બોલીવુડ અભિનેતા – દિગ્દર્શક ના નામ આવશે. પરંતુ આ શબ્દ સાથે એક ગૌરવપૂર્ણ ઇતિહાસ જોડાયેલું છે જે અધૂરું છે અસ્પષ્ટ છે અને કદાચ ગુમનામી માં…

યુક્રેન રશિયા નાં યુદ્ધ વચ્ચે શું છે ત્યાં સ્થિતિ?

રશિયા અને યુક્રેન નો વિવાદ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે .રશિયા એ આક્રમક વલણ અપનાવતા યુક્રેન નાં શહેરો પર મિસાઈલ ચલાવી છે તો બીજી બાજુ યુક્રેન ભારત તરફ આશા ની દૃષ્ટિએ જોઈ રહ્યું છે.ભારતીય વડાપ્રધાન મોદી સામે મદદ ની…

ભારત ના વડાપ્રધાને રશિયા નાં રાષ્ટ્રપતિ ને હિંસા રોકવા અને ડિપ્લોમેટિક રસ્તે વાતચીત દ્વારા સમસ્યા નાં સમાધાન કરવાની વાત કહી છે.

યુક્રેન રશિયા વિવાદ માં યુક્રેન તરફથી ભારત નાં વડાપ્રધાન મોદી ને મદદ ની અપીલ કર્યા બાદ ભારતીય વડાપ્રધાને રશિયા નાં રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી છે .ભારત ના વડાપ્રધાને રશિયા નાં રાષ્ટ્રપતિ ને હિંસા રોકવા અને ડિપ્લોમેટિક રસ્તે…

પ્રથમ T20 મેચ માં શ્રીલંકા સામે ભારત નો ૬૨ રને વિજય

ભારત શ્રીલંકા વચ્ચે યોજાયેલી ૩ મેચો ની T20 સિરીઝ માં પહેલી મેચ ભારતીય ટીમે ૬૨ રનો થી જીતી લીધી છે. લખનઉ ખાતે રમાઈ રહેલી પહેલી T20 માં શ્રીલંકા ના કેપ્ટન ટોસ જીત્યા બાદ બેટિંગ માટે ભારતીય ટીમ ને આમંત્રિત કર્યું…

અમદાવાદ જિલ્લામાં સિંહ ની એન્ટ્રી

સાસણ નો રાજા એટલે કે એશીયાઇ સિંહ સાસણ થી આગળ વધતા વધતા હવે અમદાવાદ જિલ્લાની હદ માં આવી ચૂક્યો છે તેવા અહેવાલ મળી રહ્યા છે.અમદાવાદ જિલ્લા નાં બાવલિયારી વિસ્તાર માં સિંહો ની ઉપસ્થિતિ હોવાના અહેવાલ મળી રહ્યા છે.આ સમાચાર બાદ…

26 ફેબ્રુઆરી સાવરકર જી ને શ્રધ્ધાંજલી

વીર સાવરકર,વિનાયક દામોદર દાસ સાવરકર,28 મે 1883 માં જન્મ અને 26 ફેબ્રુઆરી 1966 માં સ્વર્ગસ્થ થયેલું,ભારત ની આઝાદી નાં સંઘર્ષ માં અંગ્રેજો દ્વારા 50 વર્ષની આજીવન કારાવાસ પામેલું અને અંડમાન ની કાળ કોઠરી માં જીવન નો એક મોટો ભાગ પસાર…

27 ફેબ્રુઆરી 2002 ગોધરા કાંડ ગુજરાત ને બદનામ કરનારી એક ઘટના

આજથી ૨૦ વરસ ભૂલી નાં શકાય તેવી અત્યંત ક્રૂર ઘટના એટલે ગોધરા કાંડ. સાબરમતી એક્સપ્રેસ માં રામ ભક્તો પરત ફરી રહ્યા હતા ત્યારે અમુક અસામાજિક તત્વો દ્વારા સુનિયોજિત રીતે ગોધરા માં ટ્રેન નાં કોચ માં આગ લગાવી દેવામાં આવી હતી.…

વિશ્વ યુદ્ધ તરફ દોડતું વિશ્વ ખરેખર વિલન કોણ

વિશ્વ યુદ્ધ તરફ દોડતું વિશ્વ ખરેખર વિલન કોણ? ન્યુઝ ડે નેટવર્ક.છેલ્લા ૭ દિવસ થી રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં એક ભારતીય વિદ્યાર્થી નું પણ મૃત્યુ થયું છે.વિકાસ નાં માર્ગે હરનફાલ ભરતા આ વિશ્વ ને શું ખરેખર કોઈની…