“2002 રમખાણો ની ડોક્યુમેન્ટરી બાબતે બ્રિટિશ સંસદ માં હંગામો”

ન્યુઝ ડે નેટવર્ક. વર્ષ 2002 માં ગુજરાત ના ફાટી નીકળેલા કોમી રમખાણો વિશે એક ખાનગી ન્યુઝ એજેંસી દ્વારા બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટરી વિવાદ નું કારણ બની હતી.આ વિવાદ બ્રિટિશ સંસદ માં હંગામા નું કારણ પણ બન્યું હતું.બ્રિટિશ સંસદ માં પાકિસ્તાની મૂળ…

“પતિ નાં ગમતો હોવાથી પત્નીએ કરી હત્યા, ઉમરકેદ ની સજા”

ન્યુઝ ડે નેટવર્ક. યમરાજ થી પોતાના પતિ નો જીવ બચાવી લાવનારી સ્ત્રી ની વાતો ધાર્મિક વાર્તાઓ માં કહેવાતી હોય છે ત્યારે કળયુગ માં એક પત્નીએ જ પતિની હત્યા કરવાનું સાહસ કર્યું હતું.જેમાં કોર્ટે પત્નીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. સાટા…

“ગુજરાતી ભાષા માં મેડિકલ નો અભ્યાસ માટે સરકાર નો મહત્વપૂર્ણ નિર્ણય”

ન્યુઝ ડે નેટવર્ક. ભાષા નાં કારણે નડતી મર્યાદાઓ ને ઓળંગીને શિખર સર કરવા મક્કમ વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી વર્ષ થી મેડિકલ નો અભ્યાસ ગુજરાતી ભાષા માં પણ કરી શકાશે.નવી શિક્ષણ નીતિ નાં ભાગરૂપે મેડિકલ અભ્યાસ…

“બેવડી સદી ક્લબમાં નવા ભારતીય ખેલાડી નો ઉમેરો “

ન્યુઝ ડે નેટવર્ક. વર્ષો પહેલાં વનડે મેચો માં બેવડી સદી કરવી એ એક પડકાર હતું.ભારત નાં જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર દ્વારા વિશ્વ માં પ્રથમ બેવડી સદી ફટકારવામાં આવી હતી,ત્યાર બાદ વિશ્વ માં એવા કેટલાય નામ છે જે લોકોએ બેવડી…

“10 હજાર નવા વર્ગખંડો બાંધવા વર્ક ઓર્ડર ઈશ્યું કરાયું”

ન્યુઝ ડે નેટવર્ક. રાજ્ય ની શાળાઓમાં ઓરડાની ઘટ ની વાતો સામે રાજ્ય સરકાર હરકત માં આવતા શિક્ષણ ક્ષેત્રે ત્વરિત નિર્ણય લેવાના શરૂ કર્યા છે,આના ભાગ રૂપે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે…

“ગેરકાયદેસર ચિકન મટન દુકાનો બાબતે સરકાર ની ઝાટકણી”

ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ. જાહેર હિતની એક અરજી ની સુનાવણી દરમિયાન સરકાર ની ઝાટકણી કાઢતા હાઇકોર્ટે દરેક જિલ્લાની લીગલ સર્વિસ ઓથોરિટી ને ગેરકાયદે કતલખાનાની વિગત રજૂ કરવા આદેશ કર્યો છે. ગુજરાત રાજ્યમાં ધમધમથી ચિકન -મટનની ગેરકાયદે દુકાનો કેમ બંધ કરાવાતી…

“સંત સુરદાસ યોજના અંતર્ગત દિવ્યાંગોની સહાયની રકમમાં વધારાની માંગ કરતા ધારાસભ્ય ધવલસિંહ “

ન્યુઝ ડે નેટવર્ક. સંત સુરદાસ યોજના અંતર્ગત ૮૦ % કે તેથી વધુ શારીરિક અશક્ત દિવ્યાંગો ( બહેરા – મુંગા, અંધજન કે અન્ય રીતે શારીરિક અશક્ત )ને માસિક ૧૦૦૦/- રૂપિયા સરકારી સહાય આપવામાં આવે છે, જે સહાય રાશીમાં સરકાર દ્વારા વધારો…

“ભારત નો એક જ ધર્મ એ સનાતન ધર્મ:મોહનજી ભાગવત”

ન્યુઝ ડે નેટવર્ક. હિન્દુસ્તાન નો એક જ ધર્મ એ સનાતન ધર્મ,મુસ્લિમો મહાનતા નાં ભાવ થી બચે,હિન્દુ અમારી રાષ્ટ્રિય ઓળખાણ,ઇસ્લામ ને કોઈ જ ખતરો નથી,મુસલમાન ને ડરવાની કોઈ જ જરૂર નથી,હિન્દુસ્તાન ને હિન્દુસ્તાન જ રહેવું જોઈએ, આ કહેવામાં આવ્યું રાષ્ટ્રિય સ્વયં…

આસ્થા નાં કેન્દ્ર મંદિર તોડી પાડતું અરવલ્લી તંત્ર”

ન્યુઝ ડે નેટવર્ક. શહેર માં તો માર્ગ પર નડતા મંદિરો તોડવાના સમાચાર મળતાં જ રહે છે.પરંતુ હવે આ મંદિર તોડવાની વાત નાં સમાચાર મળ્યા છે અરવલ્લી જિલ્લા નાં ગ્રામ્ય વિસ્તાર થી.અરવલ્લી જિલ્લા માં વાત્રક ડેમ નજીક ડુંગર પર બાંધવામાં આવેલું…

“વ્યાજખોરો સામે શહેર માં 53 અરજીઓ”

ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ. ભારતીય જનતા પાર્ટી ની નવી રચાયેલી સરકાર દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરતા તંત્ર નેએક બાદ એક ફરિયાદો મળવાનો દોર શરૂ થયો હતો.અત્યાર સુધી અમદાવાદમાં શહેર માં વ્યાજખોરી નાં આતંક સામે પોલીસને 53 અરજીઓ મળી છે.…