આસ્થા નાં કેન્દ્ર મંદિર તોડી પાડતું અરવલ્લી તંત્ર”
ન્યુઝ ડે નેટવર્ક. શહેર માં તો માર્ગ પર નડતા મંદિરો તોડવાના સમાચાર મળતાં જ રહે છે.પરંતુ હવે આ મંદિર તોડવાની વાત નાં સમાચાર મળ્યા છે અરવલ્લી જિલ્લા નાં ગ્રામ્ય વિસ્તાર થી.અરવલ્લી જિલ્લા માં વાત્રક ડેમ નજીક ડુંગર પર બાંધવામાં આવેલું…









