“23 જુલાઈ ચંદ્રશેખર આઝાદ નો જન્મદિવસ”

23 જુલાઈ ચંદ્રશેખર આઝાદ નો જન્મદિવસ ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, 23 જુલાઈ 1906 જન્મદિવસ એવા મહાપુરુષનો જે આજીવન આઝાદ રહ્યા. ગુલામીના કાળમાં પણ જેઓ આઝાદ તરીકે ઓળખાયા એવા ચંદ્રશેખર આઝાદ. માત્ર 14 વર્ષની ઉંમરમાં તેમની ધરપકડ કરવામાં આવી અને તેને…

“હીયરીંગ માટે વેઇટિંગ રૂમ શરુ કરવાની કોર્ટનું સૂચન”

હીયરીંગ માટે વેઇટિંગ રૂમ શરુ કરવાની કોર્ટનું સૂચન ન્યુઝડે નેટવર્ક ,ગુજરાત હાઈકોર્ટમાં ઓનલાઈન પ્રોસેડિંગમાં ટોઈલેટમાંથી જોડાનારા વ્યકિત અબ્દુલ સમદને હાઈકોર્ટે છેલ્લી સુનાવણીમાં 1 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. ત્યારબાદ આજે યોજાયેલી સુનાવણીમાં અબ્દુલ સમદને 15 દિવસની સમાજ સેવા કરવાનો હુકમ…

“સુરત જેલમાં આરોપીને બિલાડીએ બચકું ભરતા હોસ્પિટલ ખસેડાયો”

સુરત જેલમાં આરોપીને બિલાડીએ બચકું ભરતા હોસ્પિટલ ખસેડાયો ન્યુઝડે નેટવર્ક,સુરતના કામરેજ વિસ્તારમાં વર્ષ 2022માં એકતરફી પ્રેમમાં પાગલ થયેલા ફેનિલ ગોયાણી નામના યુવાને ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની જાહેરમાં ગળું રહેંસીને હત્યા કરી નાંખી હતી. આ કેસમાં જેલમાં રહેલા આરોપીને બિલાડીએ બચકું…

“ચંદ્રયાન-2 મિશનની છઠ્ઠી વર્ષગાંઠ: ભારતની ચંદ્ર શોધની સફર”

ચંદ્રયાન-2 મિશનની છઠ્ઠી વર્ષગાંઠ: ભારતની ચંદ્ર શોધની સફર ન્યુઝડે નેટવર્ક , આજે, 22 જુલાઈ 2025, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના ચંદ્રયાન-2 મિશનની છઠ્ઠી વર્ષગાંઠ છે. 22 જુલાઈ 2019ના રોજ આંધ્રપ્રદેશના સતીશ ધવન અવકાશ કેન્દ્રથી LVM3-M1 રોકેટ દ્વારા લોન્ચ થયેલું આ…

“ભારતીય સેના ૧૦ વર્ષના છોકરાનું શિક્ષણ ભંડોળ પૂરું પાડશે”

ભારતીય સેના ૧૦ વર્ષના છોકરાનું શિક્ષણ ભંડોળ પૂરું પાડશે ન્યુઝડે નેટવર્ક ,ભારતીય સેનાએ જણાવ્યું હતું કે તે 10 વર્ષના છોકરાના શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડશે જેણે ઓપરેશન સિંદૂર દરમિયાન પંજાબના એક ગામમાં ગોળીબાર દરમિયાન સૈનિકોને ખોરાક પૂરો પાડ્યો હતો. શવન…

“ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રથમ ડેપ્યુટી મેનેજીંગ ડિરેક્ટર નું રાજીનામુ”

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રથમ ડેપ્યુટી મેનેજીંગ ડિરેક્ટર નું રાજીનામુ ન્યુઝડે નેટવર્ક ,ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિદાય લેતી વખતે ગીતાએ જાહેરાત કરી હતી કે તે ફરીથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાવા…

“ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નું રાજીનામું”

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નું રાજીનામું ન્યુઝ ડે નેટવર્ક, દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. તેમણે પોતાના પદ પરથી તત્કાલ પ્રભાવથી આ રાજીનામું આપ્યું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુ ને સંબોધીને લખેલા એક પત્રમાં પોતાના સ્વાસ્થ્ય સંબંધિત કારણો…

“ઇન્દોર રાજા રઘુવંશી ના હત્યારાઓને મળ્યા જામીન”

ઇન્દોર રાજા રઘુવંશી ના હત્યારાઓને મળ્યા જામીન ન્યુઝડે નેટવર્ક ,ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યાના ત્રણ આરોપીઓને જામીન મળ્યા બાદ શિલોંગ પોલીસની તપાસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આરોપીને જામીન મળવાના સમાચાર સાંભળીને રાજા રઘુવંશીની માતા ઉમા બેહોશ થઈ ગઈ.…

“સુરત દરિયા કિનારે પ્રીમિયમ કાર ફસાઈ નબીરાઓના કારસ્તાન”

સુરત દરિયા કિનારે પ્રીમિયમ કાર ફસાઈ નબીરાઓના કારસ્તાન  ન્યુઝડે નેટવર્ક, કંઈક નવું કરવાની અથવા અલગ કરવાની ઈચ્છા સાહસ કરતા દુસ્સાહસ માં બદલાઈ જતી હોય છે .આવું જ કંઈક બન્યું સુરત દરિયા કિનારે. સુરતના ડુમસ દરિયાકિનારે ફરી એકવાર યુવાનોની બેફામ બેદરકારીનો…

“20 મી જુલાઈ પુણ્યતિથિ મહાન બટુકેશ્વર દત્તની”

20 મી જુલાઈ પુણ્યતિથિ મહાન બટુકેશ્વર દત્તની ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, દેશનું આ દુર્ભાગ્ય રહ્યું છે કે આપણા ઇતિહાસમાં જે લોકોએ દેશ માટે સર્વસ્વ આપી દીધું ,અર્પણ કરી દીધું એ લોકો આજે પણ અજ્ઞાત છે. એવા જ એક મહાન ક્રાંતિકારી…