આમ આદમી પાર્ટીએ ગઠબંધન છોડ્યું

આમ આદમી પાર્ટીએ ગઠબંધન છોડ્યું ન્યુઝ ડે નેટવર્ક, આમ આદમી પાર્ટી દ્વારા ઇન્ડિયા બ્લોક ગઠબંધન થી મુક્ત થવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પાર્ટી ના નેતા સંજયસિંહ દ્વારા કરવામા આવી છે. આમ આદમી પાર્ટી ના નેતા સંજય સિંહ દ્વારા…

“પ્રેસિડેન્ટ ટ્રમ્પ કરી રહ્યા છે બીમારી નો સામનો”

પ્રેસિડેન્ટ ટ્રમ્પ કરી રહ્યા છે બીમારી નો સામનો   અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના ફોટાએ તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર અટકળો વચ્ચે, વ્હાઇટ હાઉસે પોતે ગુરુવારે કહ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને Chronic venous…

“ક્રિકેટર શમી ની પત્ની અને પુત્રી વિવાદમાં “

  ક્રિકેટર શમી ની પત્ની અને પુત્રી વિવાદમાં ન્યુઝડે નેટવર્ક ,મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અને તેની દીકરી અર્શી એક મોટા વિવાદમાં ફસાયા છે. અર્શી હસીન જહાંના પહેલા પતિની દીકરી છે. હસીન જહાં તેની દીકરી સાથે ગેરકાયદેસર રીતે જમીન પર…

“દિવસ વિશેષ 18 જુલાઈ પરમ પૂજ્ય જયેન્દ્ર સરસ્વતીજી નો જન્મ”

દિવસ વિશેષ 18 જુલાઈ પરમ પૂજ્ય જયેન્દ્ર સરસ્વતીજી નો જન્મ ન્યુઝ ડે નેટવર્ક, આજનો દિવસ 18મી જુલાઈ વિશેષ છે કારણ કે આ દિવસે વર્ષ 1935 માં પરમ પૂજ્ય જયેન્દ્ર સરસ્વતીજી નો જન્મ થયો હતો. 68 માં શંકરાચાર્ય ચંદ્રશેખરેંદ્ર સરસ્વતીએ જયેન્દ્ર…

“પોલીસ ને પુરાવા માટે હિમાંશીકા ની ના “

પોલીસ ને પુરાવા માટે હિમાંશીકા ની ના ન્યુઝડે નેટવર્ક , સગા બાપે દીકરી રાધિકાની હત્યા કરી. પોલીસે આ કેસમાં રાધિકાની મિત્ર હિમાંશિકાની ફોન પર પૂછપરછ કરી છે. પૂછપરછ દરમિયાન ઘણી માહિતી મળી છે. હિમાંશિકાએ પોલીસને જણાવ્યું કે રાધિકા અને હિમાંશિકાએ…

દુનિયા ને ખોખલી કરતી વામપંથી દીમક

दुनिया को खोखला कर रही वामपंथी दीमक ન્યુઝડે નેટવર્ક , દુનિયાના દેશો સાથે ભારતને ખોખલું કરવાના પ્રયાસ- વામપંથી ઊઘઈ આ વિષય સંદર્ભમાં પ્રસિદ્ધ લેખક-ચિંતક અભિજીત જોગે Ter-mites how the Life is destoroying the world through sub-versionના મૂળ પુસ્તકનો હિન્દી અનુવાદ…

દિન વિશેષ 17મી જુલાઈ ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખો

દિન વિશેષ 17મી જુલાઈ ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખો ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, આજનો દિવસ એટલે કે 17મી જુલાઈ જન્મદિવસે પરમવીર ચક્ર ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંઘ શેખો. આ સોરી ગાથા છે ભારત પાકિસ્તાન યુદ્ધ 1971 માં દેશ માટે લડતા જેમણે વીરગતિ…

“મુખ્યમંત્રી રહેતા કેજરીવાલે ₹1,63,000 ની કિંમતના મોબાઇલની ખરીદ કરી હતી”

મુખ્યમંત્રી રહેતા કેજરીવાલે ₹1,63,000 ની કિંમતના મોબાઇલની ખરીદ કરી હતી ન્યુઝ ડે નેટવર્ક, દિલ્હીની ભારતીય જનતા પાર્ટીની સરકારે આમ આદિ પાર્ટીની પૂર્વ સરકાર દ્વારા ખરીદવામાં આવેલ મોબાઈલ ફોનો ની એક લિસ્ટ સાર્વજનિક કરી છે. આ લિસ્ટમાં ખુલાસા કરવામાં આવ્યા છે…

સુરત માં ૧૯ વર્ષીય યુવતીનો આપઘાત

સુરત માં ૧૯ વર્ષીય યુવતીનો આપઘાત ન્યુઝડે નેટવર્ક , સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ વિધિ પેલેસમાં રહેતી 19 વર્ષીય નેના રણજીતભાઈ વાવડિયા નામની પાટીદાર યુવતીએ ઘરમાં ફાંસો ખાઈને રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…

કેનેડા માં રથયાત્રા પર ઈંડા ફેંકવા સામે ભારતે વિરોધ નોંધાવ્યો

કેનેડા માં રથયાત્રા પર ઈંડા ફેંકવા સામે ભારતે વિરોધ નોંધાવ્યો ન્યુઝડે નેટવર્ક , ભારત સરકારે પણ કેનેડાના ટોરન્ટોમાં રથયાત્રા દરમિયાન કેટલાક તોફાની તત્વો દ્ધારા ઇંડા ફેંકવાની ઘટના સામે સખત વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યું…