જૂનાગઢ જિલ્લામાં 166 શિક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ.
જૂનાગઢ જિલ્લામાં 166 શિક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ. ન્યુઝડે નેટવર્ક ,જૂનાગઢ જિલ્લાના સ્વામિનારાયણ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે આજે શિક્ષ સહાયક ભલામણ પત્ર અને નિમણૂક પત્ર વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ માટે 166 નવા શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત…






