મહારાણી અબ્બક્કા

huમહારાણી અબ્બક્કા ન્યુઝડે નેટવર્ક આ વર્ષ મહારાણી અબ્બક્કાના જન્મનું ૫૦૦મુ વર્ષે છે.` તેઓશ્રીના જીવનને જાણીએ તે પહેલાં તે પૂર્વેની સ્થિતિને પણ થોડી જાણી લઈએ. *૧૬મી શતાબ્દી* ના મધ્યમાં દક્ષિણ ભારતનો રાય સમુદાય ખૂબ જ ગૌરવશાળી અને સમૃદ્ધ હતો. આ સમુદાયના…

“23 જુલાઈ ચંદ્રશેખર આઝાદ નો જન્મદિવસ”

23 જુલાઈ ચંદ્રશેખર આઝાદ નો જન્મદિવસ ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, 23 જુલાઈ 1906 જન્મદિવસ એવા મહાપુરુષનો જે આજીવન આઝાદ રહ્યા. ગુલામીના કાળમાં પણ જેઓ આઝાદ તરીકે ઓળખાયા એવા ચંદ્રશેખર આઝાદ. માત્ર 14 વર્ષની ઉંમરમાં તેમની ધરપકડ કરવામાં આવી અને તેને…

“20 મી જુલાઈ પુણ્યતિથિ મહાન બટુકેશ્વર દત્તની”

20 મી જુલાઈ પુણ્યતિથિ મહાન બટુકેશ્વર દત્તની ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, દેશનું આ દુર્ભાગ્ય રહ્યું છે કે આપણા ઇતિહાસમાં જે લોકોએ દેશ માટે સર્વસ્વ આપી દીધું ,અર્પણ કરી દીધું એ લોકો આજે પણ અજ્ઞાત છે. એવા જ એક મહાન ક્રાંતિકારી…

“ક્રાંતિવીર મંગલ પાંડે જન્મ જયંતી 19 જુલાઈ”

ક્રાંતિવીર મંગલ પાંડે જન્મ જયંતી 19 જુલાઈ ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, અંગ્રેજી શાસનના વિરુદ્ધ લાંબા સમય સુધી ચાલેલા સંગ્રામ ની શરૂઆત કરનારા ક્રાંતિવીર મંગલ પાંડે નો જન્મ 19 મી જુલાઈ 1827 ના રોજ નગવા ગામ આજનો બલિયા ઉત્તર પ્રદેશમાં થયો…

“દિવસ વિશેષ 18 જુલાઈ પરમ પૂજ્ય જયેન્દ્ર સરસ્વતીજી નો જન્મ”

દિવસ વિશેષ 18 જુલાઈ પરમ પૂજ્ય જયેન્દ્ર સરસ્વતીજી નો જન્મ ન્યુઝ ડે નેટવર્ક, આજનો દિવસ 18મી જુલાઈ વિશેષ છે કારણ કે આ દિવસે વર્ષ 1935 માં પરમ પૂજ્ય જયેન્દ્ર સરસ્વતીજી નો જન્મ થયો હતો. 68 માં શંકરાચાર્ય ચંદ્રશેખરેંદ્ર સરસ્વતીએ જયેન્દ્ર…

દિન વિશેષ 17મી જુલાઈ ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખો

દિન વિશેષ 17મી જુલાઈ ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખો ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, આજનો દિવસ એટલે કે 17મી જુલાઈ જન્મદિવસે પરમવીર ચક્ર ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંઘ શેખો. આ સોરી ગાથા છે ભારત પાકિસ્તાન યુદ્ધ 1971 માં દેશ માટે લડતા જેમણે વીરગતિ…

“મહાવીર ચક્રથી સન્માનિત ભારત પાક યુદ્ધના પ્રથમ શહીદ બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન”

મહાવીર ચક્રથી સન્માનિત ભારત પાક યુદ્ધના પ્રથમ શહીદ બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન ન્યૂઝ ડે નેટવર્ક, બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન ભારતી સેનાના એક ઉચ્ચ અધિકારી હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા પ્રથમ યુદ્ધ દરમિયાન તેઓ શહીદ થયા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે આઝાદી…

“સોમનાથ મંદિર માં બાણ સ્તંભ ની શું છે વિશેષતા”

સોમનાથ મંદિર માં બાણ સ્તંભ ની શું છે વિશેષતા ન્યુઝડે નેટવર્ક , શું તમે ૧૫૦૦ વર્ષ પુરાણા સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં ઉભેલા બાણ સ્તંભની વિશેષતાઓ જાણો છો ? એમ પણ સોમનાથ મંદિરનો ઈતિહાસ બહુ જ વિલક્ષણ અને ગૌરવશાળી રહ્યો છે .…

7 જુલાઈ શહીદો ને નમન – કારગિલ યુદ્ધ શહીદ કેપ્ટન વિક્રમ બત્રા અને કેપ્ટન અનુજ નાયર

7 જુલાઈ શહીદો ને નમન – કારગિલ યુદ્ધ શહીદ કેપ્ટન વિક્રમ બત્રા અને કેપ્ટન અનુજ નાયર ન્યુઝડૅ નેટવર્ક, અમદાવાદ. દિન વિશેષ 7 જુલાઈ શહીદ વીર કેપ્ટન વિક્રમ બત્રા અને કેપ્ટન અનુજ નાયર, બંને શહીદો ને નમન. વર્ષ 1999,પાકિસ્તાની ચાલબાઝી ના…

“અલ્લુરી સિતારામ માત્ર એક યોદ્ધા જ નહિ પરંતુ એક વિચાર હતા :રાજનાથ સિંહ”

ન્યુઝ ડે નેટવર્ક, ભારતીય સ્વંત્રતા સંગ્રામ ની ગાથા ગૌરવ નું એક પુરાણ છે. ભારત ના ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ માં એવી કેટલીય વીર ગાથાઓ રહી છે જે દેશની બધી દિશાઓ ને એક કરવા પૂરતી છે પરંતુ દુર્ભાગ્ય થી આજે…