ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પક્ષી વસ્તી ગણતરી આજે પુરી થશે
ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પક્ષી વસ્તી ગણતરી આજે પુરી થશે વન વિભાગનો સ્ટાફ અને સ્વયંસેવકો મળી ૧૦૦ જેટલા લોકો દ્વારા કામગીરી.ખીજડીયામાં ગત વર્ષે દેશ-વિદેશના ૨૯૦ પ્રજાતિના ૨ લાખ ૮૯ હજાર પક્ષીઓ નોંધાયા હતા.શિયાળામાં દેશ-વિદેશના હજારો પક્ષીઓના આશ્રય સ્થાન એવી જામનગરના ખીજડીયા…






