“ગટેહરા પક્ષી ક્ષેત્ર યાયાવર પક્ષીઓ માટે હાનીકારક ગંદુ પાણી”
ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ગાંધીનગર જિલ્લા નાં કલોલ શહેર થી બે કિલોમટરના અંતરે આવેલું ગટેહરા પક્ષી ક્ષેત્ર માં છેલ્લા કેટલાય વર્ષોથી કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા લક્ષ્મીપુરા ગટેહરા તળાવને પક્ષીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલું…









