૧૪ ઓક્ટોબર પુણ્યતિથિ સંઘ ના મહાન વિચારક દત્તોપંથ ઠેંગડી
૧૪ ઓક્ટોબર પુણ્યતિથિ સંઘ ના મહાન વિચારક દત્તોપંથ ઠેંગડી ન્યૂઝડે નેટવર્ક 1951 થી દત્તોપંથ ઠેંગડી 1953 દરમિયાન મધ્યપ્રદેશમાં ‘ભારતીય જન સંઘ’ ના સંગઠન મંત્રી રહ્યા હતા; પરંતુ મજૂર ક્ષેત્રમાં જોડાયા પછી, તેમણે રાજકારણ છોડી દીધું. તે 1964 થી 1976…








