યુવતીઓને રાત્રે બહાર જવાની અનુમતિ આપવી ના જોઈએ :મમતા બેનર્જી નો બફાટ
યુવતીઓને રાત્રે બહાર જવાની અનુમતિ આપવી ના જોઈએ :મમતા બેનર્જી નો બફાટ ન્યુઝડે નેટવર્ક,પશ્ચિમ બંગાળના બર્ધામન જિલ્લામાં તબીબી વિદ્યાર્થીના ગેંગરેપ કેસ પછી, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે વિવાદાસ્પદ નિવેદન આપીને એક નવો વિવાદ બનાવ્યો. તેમણે કહ્યું કે “છોકરીઓને રાત્રે બહાર જવાની…








