TCS undertakes massive layoff

TCS undertakes massive layoff Newsday Network,Tata Consultancy Services (TCS), India’s biggest IT exporter, has made its largest-ever round of job cuts amid rising AI adoption and tense US-India trade dynamics. The firm’s workforce has fallen below 6 lakh for the…

પ્રભુ શ્રી રામ ની ભક્તિ માં 73 વર્ષીય વૃદ્ધે 1338  કિલોમીટર ની યાત્રા કરી પૂર્ણ

પ્રભુ શ્રી રામ ની ભક્તિ માં 73 વર્ષીય વૃદ્ધે 1338  કિલોમીટર ની યાત્રા કરી પૂર્ણ ન્યુઝડે નેટવર્ક,ભગવાન રામ પ્રત્યેની ભક્તિ અને ત્રણ દાયકા કરતાં વધુ સમય પહેલાં લીધેલા સંકલ્પને પુરો કરવા, ગુજરાતના એક 73 વર્ષીય વૃદ્ધ એટલે જયંતિલાલ પટેલે મહેસાણાથી…

ભારે હિમ વર્ષા ના કારણે ૧૦૦૦ લોકો ફસાયા

ભારે હિમ વર્ષા ના કારણે ૧૦૦૦ લોકો ફસાયા ન્યુઝડે નેટવર્ક,ભારે બરફવર્ષાને કારણે માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 1,000 પર્વતારોહકો ફસાયેલા છે. રવિવારથી યુદ્ધ જેવી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. 4,900 મીટરથી વધુ ઊંચાઈ પર આવેલા આ પ્રદેશમાં હિમવર્ષાને કારણે રસ્તાઓ…

રાષ્ટ્ર ને સમર્પિત રાષ્ટ્રીય સેવક સંગઠન ને આજે ૧૦૦ વર્ષ પૂર્ણ થયા

રાષ્ટ્ર ને સમર્પિત રાષ્ટ્રીય સેવક સંગઠન ને આજે ૧૦૦ વર્ષ પૂર્ણ થયા ન્યુઝડે નેટવર્ક સંગઠન પરંપરા ની ઇતિહાસ ગવાહ છે કે કોઈ પણ સંગઠન વ્યક્તિ થી બન્યું અને તેની સાથે જ પૂર્ણ થઇ ગયું પરંતુ રાષ્ટ્રીય સેવક સંઘ એક એવું…

અમદાવાદ થી મુંબઈ નો સફર થશે ૨ કલાક નો

અમદાવાદ થી મુંબઈ નો સફર થશે ૨ કલાક નો ન્યુઝડે નેટવર્ક કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન 2029 સુધીમાં કાર્યરત થશે. ગુજરાતના સુરત અને બિલીમોરા વચ્ચેના ભારતના પહેલા હાઇ-સ્પીડ રેલ કોરિડોરનો 50 કિમીનો ભાગ 2027 સુધીમાં…

વિજય થલપાતી ની રેલી માં આયોજન નો અભાવ ૧૦ હાજર ની જગ્યા ૨૭ હાજર લોકો ઉમટી પડ્યા

વિજય થલપાતી ની રેલી માં આયોજન નો અભાવ ૧૦ હાજર ની જગ્યા ૨૭ હાજર લોકો ઉમટી પડ્યા ન્યુઝડે નેટવર્ક તમિલનાડુના કરુરમાં શનિવારે એક્ટરમાંથી રાજકારણી બનેલા વિજય થલાપતિની હાજરીમાં એક મેગા રેલીમાં ભાગદોડ મચી ગઈ. મૃ**ત્યુઆંક વધીને 39-40 થયો હોવાનું સામે…

ઉત્તરાખંડ ના ચમોલી ના આભ ફાટ્યું

ઉત્તરાખંડ ના ચમોલી ના આભ ફાટ્યું ન્યુઝડે નેટવર્ક 17 સપ્ટેમ્બરે ચમોલી જિલ્લાના નંદનગર ઘાટ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની. કુંત્રી લંગાફલી વોર્ડમાં છ ઘર કાટમાળ નીચે દટાઈ ગયા હતા. સાત લોકો ગુમ છે. બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. 16…

સુપ્રીમ કોર્ટે “વનતારા”નાં સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપી

સુપ્રીમ કોર્ટે “વનતારા”નાં સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપી ન્યુઝડે નેટવર્ક કુદરતી સ્ત્રોત અને વન્ય જીવનના સંરક્ષણ ક્ષેત્રે કઠોર મહેનતને બિરદાવી, ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે વનતારાને તેની વિરુદ્ધની તમામ રજૂઆતોને રદ કરીને એક ઉત્કૃષ્ટ કામગીરી તરીકે આગળ વધવા…

પ્લેન ક્રેશ માં થી એક માત્ર જીવિત બચેલા પેસેન્જર હજુ સ્વસ્થ નથી

પ્લેન ક્રેશ માં થી એક માત્ર જીવિત બચેલા પેસેન્જર હજુ સ્વસ્થ નથી ન્યુઝડે નેટવર્ક અમદાવાદમાં 12 જૂન, 2025એ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું જે એક ભયાનક ઘટના હતી. જેમાં પેસેન્જર અને ક્રૂ મેમ્બર સહિત 241 લોકોના મોત થઈ ગયા…