“ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૭૨.૦૨ ટકા પરિણામ,ગુજકેટ નું પરિણામ પણ જાહેર”
ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. શિક્ષણ મંત્રીએ પરિણામ જાહેર સાથે મહત્વની વાતો કહી.૧૦૦ ટકા CCTV કવરેજ સાથે ૧૪૦ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા લેનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું.વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યના કુલ ૬૮,૬૮૧ વિદ્યાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર થયા.રાજ્યમાં સૌથી વધુ ૮૫.૭૮ ટકા પરિણામ સાથે…






