“ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૭૨.૦૨ ટકા પરિણામ,ગુજકેટ નું પરિણામ પણ જાહેર”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. શિક્ષણ મંત્રીએ પરિણામ જાહેર સાથે મહત્વની વાતો કહી.૧૦૦ ટકા CCTV કવરેજ સાથે ૧૪૦ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા લેનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું.વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યના કુલ ૬૮,૬૮૧ વિદ્યાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર થયા.રાજ્યમાં સૌથી વધુ ૮૫.૭૮ ટકા પરિણામ સાથે…

“દેવી દેવતાઓ નાં અશ્લીલ ચિત્ર બાબતે એમ એસ યુનિ.માં વિદ્યાર્થી ની હકાલપટ્ટી.

ન્યુઝ ડે નેટવર્ક,વડોદરા. એમ.એસ.યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની આજે મળેલી બેઠક ફાઈન આર્ટસના વિદ્યાર્થીએ બનાવેલા દેવી દેવતાઓના અશ્લીલ ચિત્રોના મામલે તોફાની બની હતી. મોડી રાત સુધી ચાલેલી આ બેઠક માં અંતે અશ્લીલ ચિત્રો બનાવનાર વિદ્યાર્થી કુંદન કુમાર ને બહાર નો રસ્તો દેખાડવામાં…

“શિક્ષકોનાં હિતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો બાબતે સરકાર નો મહત્વપૂર્ણ નિર્ણય”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં દિશા-નિર્દેશાનુસાર રાજ્યના બે લાખથી પણ વધુ શિક્ષક પરિવારને સ્પર્શતો શિક્ષકોની બદલી બાબતનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો. શિક્ષણમંત્રીએ તા.૧૭-ર-ર૦રરના રોજ રાજ્યના હજારો શિક્ષકોના હિતમાં પ્રાથમિક શિક્ષકોની બદલી બાબતે મહત્ત્વના નીતિ વિષયક નિર્ણયોની જાહેરાત કરી હતી.…

“કેરળ નાં ચીફ સેક્રેટરી ગુજરાત ના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે”

ન્યુઝ ડે નેટવર્ક. કેરળ ના ચીફ સેક્રેટરી વીપી જોય તથા તેમના સ્ટાફ ઓફિસર ઉમેશ એન એસ કે ગુજરાતની મુલાકાતે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી આ સેન્ટર પરથી કેવી રીતે રાજ્યની તમામ સરકારી શાળાઓ ના કામકાજ…

“કેન્દ્રીય વિદ્યાલય માં એડમીશન માટે હવે નહી ચાલે સાંસદો ની ભલામણ”

ન્યુઝ ડે નેટવર્ક. કેન્દ્રીય વિદ્યાલય માં પોતાના બાળકો નાં એડમીશન માટે સાંસદો નાં ભલામણ પત્ર ની રાહ જોતા વાલીઓ માટે ખરાબ સમાચાર.હવે કેન્દ્રીય વિદ્યાલય માં સાંસદો ની ભલામણ નહિ ચાલે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા આનાં સંકેત આપવામાં આવ્યા છે.કેન્દ્રીય વિદ્યાલય…

“ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજની M.B.B.Sની છઠ્ઠી બેચનો પદવીદાન સમારોહ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. મુખ્યમંત્રી ભુપેન્દ્ર્ભાઈ પટેલે જણાવ્યું છે કે, ૨૧મી સદી એ જ્ઞાનની સદી છે. જ્ઞાન વિના વિકાસ પણ શક્ય નથી. ત્યારે જ્ઞાનનો સમાજ હિત માટે ઉપયોગ કરવો એ સમયની માંગ છે. અમદાવાદના સરદાર પટેલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા ગુજરાત…

વડ ની પાઠશાળા

દૂર ગ્રામીણ વિસ્તારો માં જ્યાં શિક્ષણ ની વ્યવસ્થા નથી તેવા વિસ્તારો માં બાળકો ને ‘”અક્ષર જ્ઞાન” માટે ની વ્યવસ્થા પોહોચાડવી. શિક્ષણ પ્રકૃતિ ના સાનિધ્ય માં અને પ્રકૃતિ સાથે મળીને જ્ઞાન નો વ્યાપ વધારવું એ જ ન્યુઝ ડે નો લક્ષ્ય. સાથે…