શ્રેયસ અય્યર પર BCCI નો અપડેટ
શ્રેયસ અય્યર પર BCCI નો અપડેટ ન્યુઝડે નેટવર્ક,ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ હતી. આ શ્રેણીની છેલ્લી મેચમાં ભારતીય ટીમને સૌથી મોટો ફટકો શ્રેયસ અય્યરના રૂપમાં લાગ્યો હતો. ઑસ્ટ્રેલિયા સામે 25 ઑક્ટોબર 2025ના રોજ ત્રીજી ODI દરમિયાન…









