“ઇન્દોર રાજા રઘુવંશી ના હત્યારાઓને મળ્યા જામીન”

ઇન્દોર રાજા રઘુવંશી ના હત્યારાઓને મળ્યા જામીન ન્યુઝડે નેટવર્ક ,ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યાના ત્રણ આરોપીઓને જામીન મળ્યા બાદ શિલોંગ પોલીસની તપાસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આરોપીને જામીન મળવાના સમાચાર સાંભળીને રાજા રઘુવંશીની માતા ઉમા બેહોશ થઈ ગઈ.…

“સુરત દરિયા કિનારે પ્રીમિયમ કાર ફસાઈ નબીરાઓના કારસ્તાન”

સુરત દરિયા કિનારે પ્રીમિયમ કાર ફસાઈ નબીરાઓના કારસ્તાન  ન્યુઝડે નેટવર્ક, કંઈક નવું કરવાની અથવા અલગ કરવાની ઈચ્છા સાહસ કરતા દુસ્સાહસ માં બદલાઈ જતી હોય છે .આવું જ કંઈક બન્યું સુરત દરિયા કિનારે. સુરતના ડુમસ દરિયાકિનારે ફરી એકવાર યુવાનોની બેફામ બેદરકારીનો…

“20 મી જુલાઈ પુણ્યતિથિ મહાન બટુકેશ્વર દત્તની”

20 મી જુલાઈ પુણ્યતિથિ મહાન બટુકેશ્વર દત્તની ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, દેશનું આ દુર્ભાગ્ય રહ્યું છે કે આપણા ઇતિહાસમાં જે લોકોએ દેશ માટે સર્વસ્વ આપી દીધું ,અર્પણ કરી દીધું એ લોકો આજે પણ અજ્ઞાત છે. એવા જ એક મહાન ક્રાંતિકારી…

“સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લીલ હરકત બદલ ધરપકડ”

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લીલ હરકત બદલ ધરપકડ ન્યુઝડે નેટવર્ક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વર્તમાન સમય માં પોતાને પ્રેઝન્ટ કરવા માટે આધુનિક સમય નો સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે ત્યારે તેના દુરુપયોગ ના કિસ્સા પણ ઓછા નથી. આવા જ એક કિસ્સા માં…

બગોદરા માં સામુહિક આત્મહત્યા

બગોદરા માં સામુહિક આત્મહત્યા ન્યુઝ ડે નેટવર્ક દિવસે ને દિવસે તણાવ અને ડિપ્રેશન ના કારણે આપઘાત ના બનાવો વધી રહ્યા છે પરંતુ એ સમાધાન નથી ત્યારે ફરી એક વાર અમદાવાદ ના બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. જેમાં એક જ…

“સરદાર પટેલ વિશે રાજ ઠાકરે નો વિવાદિત બયાન”

સરદાર પટેલ વિશે રાજ ઠાકરે નો વિવાદિત બયાન ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, સત્તાની લાલચમાં ભાન ભૂલી ગયેલા નેતાઓ જ્યારે મનમાં આવે તેવું બોલવા લાગે ત્યારે આક્રોશ થવું સ્વાભાવિક છે. એવો જ એક આક્રોશ ગુજરાતી જનતામાં અત્યારે ચાલી રહ્યું છે કારણ…

“ક્રાંતિવીર મંગલ પાંડે જન્મ જયંતી 19 જુલાઈ”

ક્રાંતિવીર મંગલ પાંડે જન્મ જયંતી 19 જુલાઈ ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, અંગ્રેજી શાસનના વિરુદ્ધ લાંબા સમય સુધી ચાલેલા સંગ્રામ ની શરૂઆત કરનારા ક્રાંતિવીર મંગલ પાંડે નો જન્મ 19 મી જુલાઈ 1827 ના રોજ નગવા ગામ આજનો બલિયા ઉત્તર પ્રદેશમાં થયો…

“ચૂંટણી પંચે યુપી અને બિહાર માં થી રાજનેતિક પક્ષો ને હટાવ્યો”

ચૂંટણી પંચે યુપી અને બિહાર માં થી રાજનેતિક પક્ષો ને હટાવ્યો ન્યુઝડે નેટવર્ક,ભારતીય ચૂંટણી પાંચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પાંચ દ્વારા મોટુ પગલું લેવામાં આવતા ઉત્તર પ્રદેશ ના 86 અને બિહાર ના 17 રાજકીય પક્ષો ને…

આમ આદમી પાર્ટીએ ગઠબંધન છોડ્યું

આમ આદમી પાર્ટીએ ગઠબંધન છોડ્યું ન્યુઝ ડે નેટવર્ક, આમ આદમી પાર્ટી દ્વારા ઇન્ડિયા બ્લોક ગઠબંધન થી મુક્ત થવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પાર્ટી ના નેતા સંજયસિંહ દ્વારા કરવામા આવી છે. આમ આદમી પાર્ટી ના નેતા સંજય સિંહ દ્વારા…

“પ્રેસિડેન્ટ ટ્રમ્પ કરી રહ્યા છે બીમારી નો સામનો”

પ્રેસિડેન્ટ ટ્રમ્પ કરી રહ્યા છે બીમારી નો સામનો   અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના ફોટાએ તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર અટકળો વચ્ચે, વ્હાઇટ હાઉસે પોતે ગુરુવારે કહ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને Chronic venous…