અભિનેતા અસરાની નું નિધન

અભિનેતા અસરાની નું નિધન

ન્યુઝડે નેટવર્ક,હિન્દી સિનેમાના પ્રખ્યાત હાસ્ય કલાકાર અને અભિનેતા ગોવર્ધન અસરાનીનું આજે સાંજે લગભગ 4 વાગ્યે લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકોમાં શોકની લહેર છે. આ માહિતીની પુષ્ટિ તેમના ભત્રીજાએ કરી છે.