શહિદ વીર ઉમાકાન્ત કડિયા
ઉમાકાંતભાઈ કડીયા
ન્યુઝડે નેટવર્ક
દરિયાપુર, અમદાવાદ.
શિક્ષક
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક
પિતા મોતીરામ
સરદાર વલ્લભભાઈ પટેલનું આહ્વાન … *’અંગ્રેજો હિન્દ છોડો’*-આંદોલન…..ઉમાકાંતભાઈ કડિયાએ સક્રિય ભાગ લીધો…..અંગ્રેજોનો ગોળીબાર…ઉમાકાંતભાઈના માથા પર ગોળી મારી…માતૃભૂમિ ભારતના વીર સપૂતનું બલિદાન.
રાષ્ટ્રીય_વિમર્શ .
`બલિદાનોની પરંપરાનું પ્રેરક ચિત્ર મહાન છે.`
`સ્વયંસેવકોની બલિદાની ગાથા એક મહા પરિમાણ છે.`
એમ એન ચૌહાણ ની કલમ થી …


