બાળ શિવાજી અને પેશવા બાજીરાવ વિશે વિચારું છું

જ્યારે પણ મારા મનમાં નકારાત્મક વિચાર આવે છે, ત્યારે હું સામાન્ય રીતે બાળ શિવાજી અને પેશવા બાજીરાવ વિશે વિચારું છું કે તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે’સ્વરાજ’ સ્થાપિત કરવામાં સક્ષમ રહ્યા હતા: અમિત શાહ